![ખેત મજુર યુવાન ઉપર હુમલો કરનાર વન્યપ્રાણી સિંહ પાંજરે પુરાયો](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/04/shinh-photo-300x300.jpeg)
ખેત મજુર યુવાન ઉપર હુમલો કરનાર વન્યપ્રાણી સિંહ પાંજરે પુરાયો
બિલખા તાબેના ઉમરાળા ગામે વન્યપ્રાણી દ્વારા ખેત મજુર ઉપર હુમલાના બનાવ બાદ તાત્કાલીક વન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી અને આખરે વન્યપ્રાણી સિંહને રેસ્કયુ કરી પકડી લઈ તેને લામડીધાર…
બિલખા તાબેના ઉમરાળા ગામે વન્યપ્રાણી દ્વારા ખેત મજુર ઉપર હુમલાના બનાવ બાદ તાત્કાલીક વન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી અને આખરે વન્યપ્રાણી સિંહને રેસ્કયુ કરી પકડી લઈ તેને લામડીધાર…
વ્હિકલ ટ્રેકિંગ સિસ્ટમ સાથેના વાહનોમાં EVM અને VVPATને રવાના કરાયા : જિલ્લાની પાંચે ય વિધાનસભા બેઠક માટેના EVM- VVPAT સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે રાખી દેવાશે : ૮૫-માણાવદર વિધાનસભા બેઠકની પેટા…
જૂનાગઢની જાણીતી સેવા ભાવિ સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.૫-૪-૨૪ના અંબિકા ચોક ખાતે સુશીલાબેન શાહ સત્સંગ હોલમાં જૂનાગઢ નિવાસી દેવીપુજક સમાજની દીકરી ચિ. બિંદિયાબેન રસિકભાઈ સોલંકીના ૮૦માં ATM(એની ટાઈમ…
સમગ્ર ગુજરાત રાજ્યમાંથી શિક્ષણ ક્ષેત્રમાંથી માત્ર એક ડો. જીતુભાઈ ખુમાણની પસંદગી હિસ્ટોરીકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા જૂનાગઢના કાઠી કન્યા છાત્રાલયના શિક્ષક અને મોટીવેશનલ સ્પીકર ડો. જીતુભાઈ ખુમાણને અતુલ્ય વારસો…
ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ નિમિતે શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર યુવા મોરચા પ્રમુખ વિનસ હદવાણીના અધ્યશસ્થાને ૮૬-જૂનાગઢ વિધાનસભામાં બાઇક રેલીનું ભવ્ય આયોજન…
જૂનાગઢના ખામધ્રોળ રોડ, સત્યમ પાર્ક સોસાયટી, નવી આરટીઓ ઓફિસ પાસે રહેતા વિજયભાઈ અમૃતલાલ કુબાવત(ઉ.વ.૬૧) ઉપર લેણું વધી જતા ઘઉંમાં નાખવાના ટીકડા સેલફોર્સ પી જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં…
વંથલી તાલુકાના વાડલા ગામે વાડી વિસ્તારમાં આંબાભાઈ કરશનભાઈ સાદરીયાની વાડીએ રહેતા સંજયભાઈ દેવશીભાઈ પાવરા(ઉ.વ.રપ)ના ત્રણ વર્ષનો પુત્ર વિશાલ સંજયભાઈ પાવરાની માથે દિવાલ પડતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું…
મેંદરડા પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમ્યાન હરીપુર ગામે વાકડા સીમ વિસ્તારમાં જતી ગારી નજીકથી કૈલાશગીરી રામગીરી મેઘનાથી(ઉ.વ.૬૦)ને પોતાના હવાલાની મોટરસાઈકલ નંબર જીજે-૧૧-એએલ-પર૦૯માં ઈંગ્લીશ દારૂ પીવાનો બોટલ નંગ-૧૦, મોબાઈલ…
આજથી ૧૮ વર્ષ પહેલા વાઘેશ્વરી તળાવને નવસાધ્ય કરવાનો પ૧ સંસ્થાના સહયોગથી શ્રમયજ્ઞ કરનાર સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા દ્વારા કમિશ્નરને પાઠવાયો વિસ્તૃત પત્ર : ગુજરાત સરકારે જયારે વાઘેશ્વરી…
જૂનાગઢમાં લાંચ લેતા ઝડપાયેલ જીએસટી અધિકારીને ૩ દિવસના રિમાન્ડ ઉપર મેળવવામાં આવ્યા છે. ગુરૂવારે શહેરમાં સરદાર બાગ બહુમાળી ભવન સ્થિત જીએસટી કચેરી ખાતે એસીબીના સ્ટાફે ટ્રેપ ગોઠવીને એલયુટી(લેટર ઓફ અન્ડર…