![મંગળવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ વણજાેયા મુહુર્તનો દિવસ](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/04/desktop-wallpaper-ambaji-mata-mobile-mataji-thumbnail-300x300.jpg)
મંગળવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ વણજાેયા મુહુર્તનો દિવસ
નવદુર્ગા માતાજી અશ્વ ઉપર સવાર થઈ અને પધારશે : ચૈત્ર શુદ એકમને મંગળવાર તા.૯-૪-ર૪ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ મંગળવારે નવરાત્રી શરૂ થતા હોવાથી નવદુર્ગા માતાજી અશ્વ ઉપર સવાર થઈ અને પૃથ્વી…
નવદુર્ગા માતાજી અશ્વ ઉપર સવાર થઈ અને પધારશે : ચૈત્ર શુદ એકમને મંગળવાર તા.૯-૪-ર૪ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ મંગળવારે નવરાત્રી શરૂ થતા હોવાથી નવદુર્ગા માતાજી અશ્વ ઉપર સવાર થઈ અને પૃથ્વી…
ફાગણ વદ અમાસને સોમવાર તા.૮-૪-ર૪ના દિવસે સોમવતી અમાસ છે. આ દિવસે સૂર્યગ્રહણ છે. ભારતમાં દેખાવાનું ન હોવાથી ધાર્મીક દ્રષ્ટીએ પાળવાનું નથી. સોમવતી અમાસના દિવસે મહાદેવજીને દુધ, સાકર તથા કાળા તલ…
આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિન નિમિતે જૂનાગઢ સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે. સ્થાપના કાળથી લઈ અને છેલ્લા ૪૪ વર્ષોમાં કળીમાંથી ફુલ…
જૂનાગઢ શહેરમાં બનેલા એક બનાવમાં એક વેપારીએ વેપાર-ધંધા માટે લીધેલા નાણાં વ્યાજ સહિત ચુકવી દીધા હોવા છતાં ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી અને વેપારીની દુકાને જઈ ધંધાની થયેલ રોકડ આવક…
જૂનાગઢ શહેરમાં આઈપીએલ ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ-ર૪ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડી અને ચાર શખ્સોને ઝડપી લઈ કુલ રૂા.૧,૬૮,પ૮૦નો મુદ્દામાલ જપ્ત…
ગઈકાલે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લોકસભાની ત્રણ બેઠકોના ઉમેદવાર જાહેર કરતા જૂનાગઢની બેઠક માટે હિરાભાઈ જાેટવાના નામની જાહેરાત થતા શહેર અને જીલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડાની આતશબાજી અને ઢોલ વગાડી ખુશી જાહેર…
ઉનાળાના બળબળતા સમયમાં જ મુંગા પશુઓની માટે પાણી માટેની વ્યવસ્થા તંત્રએ છીનવી લીધી જૂનાગઢ શહેરમાં વણઝારી ચોકમાં મહાનગરપાલિકાની ટીમે ગઈકાલે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને મુંગા પશુઓને પાણી…
જૂનાગઢ લાંચ રૂશ્વત બ્યુરોને લાંબા સમય પછી એક સફળતા મળી છે. ગઈકાલે અહીના જીએસટીના આસિસ્ટન્ટ કમિશનરને ૧ર હજારની લાંચ લેતા ઝડપી કાર્યવાહી કરી છે. જૂનાગઢ એસીબી પોલીસ ઈન્સ્પેકટર જે.બી. કરમુર…
જૂનાગઢમાં એસટીની ઈલેકટ્રીક બસ સ્કૂટર સાથે અથડાતા માતા-પુત્રને ઈજા પહોંચાડી ડ્રાઈવર બસ સાથે નાસી ગયાની મહિલાએ પોલીસમાં ફરિય્દ નોંધાવતા પોલીસે તપાસ હથા ધરી હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ…
જૂનાગઢ જીલ્લાના બિલખા, વંથલી અને માણાવદર પંથકમાં અપમૃત્યુંના ત્રણ બનાવો બનવા પામેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર પ્રથમ બનાવ બિલખા ખાતે બનવા પામેલ છે જેમાં જૂનાગઢ નજીક આવેલા…