પંજાબમાં નશીલી દવાઓ વેચનારને ફાંસીની સજા, આજીવન કેદ અને રૂા.૨૦ લાખ સુધીનો દંડ ફટકારાશે
ગયા વર્ષે પંજાબના અમૃતસર, તરોનતારન અને ગુરદાસપુર જિલ્લામાં ઝેરી દારૂના કારણે ૧૦૦થી વધુ લોકોનાં મોત બાદ સરકારે સખત કાર્યવાહી કરી છે. કેબિનેટમાં લેવામાં આવેલા એક ર્નિણય મુજબ જાે કોઈ વ્યક્તિ…