માણાવદર તાલુકા પંચાયતની બેઠક ઉપર અપક્ષ કીંગમેકરની ભૂમિકા ભજવશે
માણાવદર તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં ૧૬ બેઠક ઉપર મતદાન થયું હતું જે પૈકી ભાજપ, કોંગ્રેસને ૭-૭ અને એક બેઠક અપક્ષને મળી છે. વાડાસડાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા…
માણાવદર તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં ૧૬ બેઠક ઉપર મતદાન થયું હતું જે પૈકી ભાજપ, કોંગ્રેસને ૭-૭ અને એક બેઠક અપક્ષને મળી છે. વાડાસડાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા…
જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર અંકિત એપાર્ટમેન્ટ ખાતે રહેતા સોહીત કિશોરભાઈ ચાવડા જાતે ભોય (ઉ.વ.૩૦) સીટી ગીરીરાજ સોસાયટી ૩ બ્લોક નં.૩૭ બસ સ્ટેશન પાછળ બનેલા બનાવમાં આ યુવાન છત ઉપરથી પડી…
વર્ષોથી માંગરોળ તાલુકા પંચાયતમાં દબદબો ધરાવતી કોંગ્રેસને આ વખતે પછડાટ મળી છે. તાલુકા પંચાયતની ૨૦ પૈકી ૧૧ બેઠકો ઉપર કમળ ખીલ્યું છે જયારે કોંગ્રેસને ૬ બેઠકથી સંતોષ માનવો પડ્યો છે…
જૂનાગઢમાં શ્રી પરશુરામ ફાઉન્ડેશન દ્વારા તા. ૮-૩-ર૦ર૧ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જૂનાગઢ મ્યુનિસીપલ કોર્પોરેશન વિસ્તારમાં વસવાટ કરતા સર્વે જ્ઞતિના પ્રતિભાવંત મહિલાઓ કે જેમણે વિશિષ્ટ સિધ્ધી મેળવી હોય તેવા નારી રત્નોના…
માંગરોળના હાર્દસમા વિસ્તારમાં દુકાનનું શટર બંધ કરી રહેલા સોની વેપારીના થેલામાં મોટો દલ્લો હોવાની લાલચે મોટર સાયકલમાં સવાર બે શખ્સો હાથમાંથી થેલો ઝૂંટવી નાસી છુટ્યા હતા. જાે કે, થેલામાં કોઈ…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં શિશુકાળથી આજીવન સ્વયંસેવક અને ભારત વિકાસ પરિષદ ધોરાજીનાં સ્થાપક, અનેકવિધ શૈક્ષણીક, સામાજીક, ગોૈશાળા જેવી સેવાભાવી સંસ્થાઓ સાથે આજીવન જાેડાયેલા, માર્ગદર્શક સ્વ. મનોજભાઈ પારેખ(એડકવોકેટ)ની દ્વિતીય વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે…
રાજયમાં પ્રથમ વખત જ સ્થાનિક ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ સુરત મનપાની ચૂંટણીમાં ર૭ બેઠકો જીતી સૌને ચોંકાવી દીધા હતા. ત્યારે હવે જાહેર થયેલા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. ૨૦૧૫માં જ્યાં-જ્યાં ભાજપની હાર થઈ હતી, તેમાંની મોટાભાગની બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે સફળતા ભાજપના હાથમાં છે. ત્યારે…
સુત્રાપાડા નગરપાલિકાની ચૂંટણી તા.૨૮-૦૨-૨૦૨૧ તારીખે યોજાઇ અને ૨ તારીખે પરિણામ આવેલ જેમાં કુલ ૬ વોર્ડમાં ૨૪ બેઠકોમાંથી ૨૦ બેઠકો ભાજપાએ પ્રાપ્ત કરી ઐતિહાસિક જવલંત વિજય મેળવેલ છે. સુત્રાપાડા નગરપાલિકા ૨૦૦૫માં…
કેન્દ્ર સરકાર ઉપર શાબ્દિક પ્રહારો કરતાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘે મંગળવારે કહ્યું હતું કે, દેશમાં એટલા માટે બેરોજગારીનો દર ઊંચો છે કેમકે અસંગઠિત ક્ષેત્રની હાલત ખરાબ છે. આ સેક્ટરમાં જે…