જૂનાગઢનાં જાણિતા કવિશ્રી દાદબાપુ પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત
જૂનાગઢના નગરજનોનાં હૈયામાં ખુશીની લહેર દોડી જાય અને હર્ષની લાગણી ઉદભવે એવા ગુડ ન્યુઝ ફરી એકવાર પ્રાપ્ત થયાં છે. જી.હા… જૂનાગઢનાં નામાંકીત અને સુપ્રસિધ્ધ કવિ દાદબાપુને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી…