બિલખાના રાવતસાગર તળાવમાંથી પિયતનાં નામે પાણીનો બગાડ થશે તો કોર્ટ કાર્યવાહી કરવા સરપંચની ચિમકી
બિલખાથી પાંચ કિ.મી. દૂર આવેલ ર૪ ફૂટની સપાટી અને ૧.પ કિ.મી.નો ઘેરાવો ધરાવતું રાવતસાગર તળાવ બિલખાની જનતા માટે જીવાદોરી સમાન છે. સિંચાઈ વિભાગ હસ્તકના આ તળાવમાંથી ખેડૂતોને ખેતી માટે પાણી…