ધોરાજીમાં રોજીંદા જીવનમાં સ્વદેશી વિષય ઉપર પ્રવચન યોજાયું
ધોરાજીમાં સ્વ.મનોજભાઈ પારેખની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે આદર્શ એજ્યુકેશન સોસાયટી અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે રોજિંદા જીવનમાં સ્વદેશી વિષય ઉપર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગ સંચાલક સંજીવભાઈ ઓઝાનું પ્રવચન યોજાયું…