Breaking News
0

કોરોના મહામારી પૂર્વેનાં વિકાસ તરફ અર્થતંત્રની ગતી : આર્થિક સર્વેક્ષણમાં સ્પષ્ટ નિર્દેશ

ર૯ જાન્યુઆરીનાં રોજ રજૂ કરાયેલ આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે, ભારત નાણાંકીય વર્ષ ર૦રરમાં ૧૧ ટકાનો જીડીપી ગ્રોથ રેટ હાંસલ કરશે. બે આંકડામાં ગ્રોથ રેટ આવકાર્ય છે. સર્વેમાં જાે કે…

Breaking News
0

પાત્ર સ્ટાર્ટઅપને આવકવેરામાં રાહત અને અન્ય પ્રોત્સાહક લાભ

સ્ટાર્ટઅપ એટલે સામાન્ય પરીભાષામાં યુવાન અને તુલનાત્મક રીતે બિન અનુભવી ઉદ્યોગસાહસિકો દ્વારા નવતર વિચાર સાથે શરૂ કરવામાં આવતું સાહસ છે કે જેને મહત્વપૂર્ણ બિઝનેસ તકમાં ફેરવી શકાય. વડાપ્રધાને ઈનોવેશન, ટેકનોલોજી…

Breaking News
0

ગુજરાતમાં આજથી શાળાઓમાં ધોરણ ૯ અને ૧૧નાં વર્ગોનો પ્રારંભ

ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીને લઈ ઘણા લાંબા સમયથી બંધ શાળા-કોલેજાે હવે તબક્કાવાર શરૂ થઈ રહી છે. જેમાં હવે આજથી રાજયભરની શાળાઓમાં ધો. ૯ અને ૧૧નાં વર્ગો રાબેતા મુજબ શરૂ થઈ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં ધો.૯ અને ૧૧ની ૩૬૪ શાળાઓમાં શૈક્ષણીક કાર્ય શરૂ કરવા તૈયારીઓનો આરંભ

રાજય સરકારએ આજ તા.૧લી ફેબ્રુઆરીથી ધો.૯ અને ૧૧ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે ગીર સોમનાથ જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ શરૂ કરવા તૈયારીઓ ચાલુ કરી દેવા શાળાના…

Breaking News
0

શહેર ભાજપ જૂનાગઢ દ્વારા મિડીયા વિભાગના કન્વીનર અને સહકન્વીનરની નિમણુંક કરાઈ

જૂનાગઢ મહાનગર ભાજપની યાદી જણાવે છે કે, પ્રદેશ ભાજપની સુચના અનુસાર જૂનાગઢ મહાનગર ભાજપના આઈટી વિભાગના કન્વીનર તરીકે જયભાઈ પઢીયાર અને સહકન્વીનર તરીકે યશિતભાઈ ટીટા અને અક્ષિતભાઈ મહેતાની નિમણુંક કરાઈ…

Breaking News
0

જૂનાગઢમાં પૈસા બાબતની બોલાચાલીમાં હુમલો : બે સામે નોંધાતી ફરીયાદ

જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં અજીત ગેસ ગોડાઉનની પાછળ રહેતા જયુેન્દ્રસિંહ ઉર્ફે જાેયલો મંગળુભાઈ જાડેજા ઉ.વ.ર૯એ વિરમ ભગુભાઈ સોલંકી રહે. ૬૬ કે.વી. તેમજ નંદો ઉર્ફે નર આયર દોલતપરા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદી…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૧ કેસ નોંધાયા, ૧૦ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા હતા અને ૧૦ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૧,…

Breaking News
0

ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાની સંભાવના વચ્ચે તંત્ર દ્વારા તૈયારી

લાખો ભાવિકોની આસ્થા જયાં રહેલી છે અને ભવનાથ મહાદેવનાં સાનીધ્યમાં દર વર્ષે શિવરાત્રીનો મહામેળો યોજવામાં આવે છે અને લાખોની સંખ્યામાં ભાવિકો આ મેળાનો લાભ લે છે. ભોજન, ભજન અને ભકિતની…

Breaking News
0

આગામી સોમવારથી ધો.૯ થી ૧રનાં વર્ગો શરૂ થશે : વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

આગામી સોમવારથી રાજયભરમાં ધો. ૯ થી ૧રનાં વર્ગો શરૂ થવાનાં છે ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે અને ચલે હમ સ્કૂલ જેવું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. કોરોના મહામારીની…

Breaking News
0

ગિરનાર નેચર સફારી રૂટનાં પાણીનાં પોઈન્ટ ઉપર સિંહ દર્શનનો લાભ મળ્યો, લોકોમાં રોમાંચ

તાજેતરમાં ગિરનાર નેચર સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પ્રાયોગીક ધોરણે શરૂ થયેલ નેચર સફારીનાં પ્રારંભથી નિરાશાની લાગણી પ્રવાસી જનતામાં ઉમટી હતી. પરંતુ હવે પ્રવાસીઓને રસ પડે અને ગિરનાર નેચર…

1 710 711 712 713 714 1,277