Breaking News
0

નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ભૂતકાળના ગુન્હાઓમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા, ખાસ ઝુંબેશ હાથ ધરી,…

Breaking News
0

લોહાણા રઘુવંશી સમાજનાં વીર પુરૂષ વીરદાદા જશરાજજીની આજે પુણ્યતિથી

લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ અને વીરપુરૂષ વીરદાદા જશરાજજીની આજે પુણ્યતિથી હોય તે નિમીતે વીરદાદા જશરાજીને પુર્ચન – અર્ચન તેમજ ભાવભેર શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે કોરોના કાળમાં…

Breaking News
0

આગામી વર્ષ ર૦રર સુધીમાં દેશભરમાંથી ૧ લાખથી વધુ રેલવે ફાટકો દુર કરવામાં આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, આગામી વર્ષ ર૦રર સુધીમાં દેશભરમાંથી ૧ લાખથી વધુ રેલવે ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ અને હજારો માનવ કલાકોની…

Breaking News
0

જૂનાગઢ : વૃધ્ધાશ્રમના વડીલોને રોપવેમાં લઈ જઈ અંબાજી માતાના દર્શન કરાવાયા

જૂનાગઢનાં ગિરનાર પર્વત ઉપર બિરાજમાન જગત જનની માં અંબાજી મંદિરમાં જૂનાગઢ શહેરના વૃધ્ધાશ્રમના ત્રીસ જેટલા વૃધ્ધ વડીલોને રોપવેમાં લઈ જઈ ગિરનારની યાત્રા કરાવાઈ હતી. જૂનાગઢ ખાતે મેડીકલની ઈન્ટર્નશિપ પૂર્ણ કરેલ…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર માં અંબાજીના દર્શન કરતા ડી.જી. વણઝારા

રાજયના ભૂતપુર્વ પોલીસ અધિકારી ડી.જી. વણઝારા ગિરનાર પર્વત ઉપર બિરાજતા માં અંબાજી મંદિરના દર્શને પધાર્યા હતા તેમની સાથે ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતીબાપુ, સૂર્ય મંદિરના જગુબાપુ સાથે રહ્યા હતા અને ભીડભંજન…

Breaking News
0

જૂનાગઢ મનપાના નિવૃત્ત કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા રજુઆત

ગુજરાત રાજયની મહાનગરપાલિકાઓમાં સરકારના નિયમ મુજબ અમલવારી કરી અને નિવૃત્ત કર્મચારીઓને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે તે મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાના નિવૃત કર્મચારીઓનાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા જૂનાગઢના હરેશ સી.બાટવીયાએ જૂનાગઢ…

Breaking News
0

વેરાવળના લાટીમાંથી બે દિવસમાં બે માદા મોર મૃત અને ચાર બિમાર સ્થિતિમાં મળી આવ્યાં

વેરાવળ નજીકના લાટી ગામે બે દિવસમાં બે માદા મોર મૃત હાલતમાં તથા ચાર માદા મોર અશકત બિમાર હાલતમાં મળતા ચકચાર પ્રસરી છે. જાે કે, મોરના શંકાસ્પદ મોતના પગલે બંન્ને મૃતદેહોને…

Breaking News
0

દ્વારકાનો સુદામા સેતુ હવે બપોરના સમયે ખુલ્લો રહેશે

યાત્રાધામ દ્વારકા ખાતે બનાવવામાં આવેલ સુદામા સેતુ નામના ઝૂલતો પુલ ઉપરથી યાત્રિકો અવર-જવર કરતા હોય છે. પરંતુ આ પુલ બપોરના ૧ થી ૫ વાગ્યા સુધી બંધ રાખવામાં આવતો હતો જેના…

Breaking News
0

માંગરોળમાં બિમાર વાંદરાને સારવાર અપાઈ

માંગરોળનાં માત્રી મંદિર વિસ્તારમાં વાંદરો બિમાર સ્થિતિમાં મળી આવતા સ્થાનિક રહિશ આશિષભાઇ ગોહેલ દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરતાં નરેશબાપુ ગોસ્વામી તેમજ હરેશ ભુવા દ્વારા સલામત રેસ્ક્યુ કરી વાંદરાને પશુ…

Breaking News
0

દ્વારકા જિલ્લામાં ઔષધીય છોડનું રોપણ કરાયું

સમયની માંગ અને શાસ્રના સમન્વય સમાન કામગીરી દ્વારકા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. વિવેક શુક્લના નેજા હેઠળ થઇ રહી છે. દેવભૂમિ દ્વારકાનાં નંદાણા ગામને નેશનલ આયુષ…

1 714 715 716 717 718 1,266