કેશોદ ગૌરક્ષક પાંજરાપોળ દ્વારા શ્રીરામ મંદિર નિધી સમર્પણમાં એક લાખનું અનુદાન અપાયું
શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધી સર્મપણ અભિયાન અંતર્ગત કેશોદ ગૌરક્ષક પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા રૂપિયા એક લાખનું સમર્પણ દાન કરવામાં આવ્યું હતું, સર્મપણ માટે ટ્રસ્ટી કાન્તીભાઈ ડાભીએ ચેક અર્પણ કર્યો હતો.…