સોૈરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે
ગુજરાત રાજયમાં ક્રમશઃ ઠંડીમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જાેવા મળે છે. જયારે દિવસ દરમ્યાન સામાન્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. મોટા ભાગના…
ગુજરાત રાજયમાં ક્રમશઃ ઠંડીમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જાેવા મળે છે. જયારે દિવસ દરમ્યાન સામાન્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. મોટા ભાગના…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૧૦૦ વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસે મતદાન પહેલાં જ ત્રણ બેઠકો ગુમાવી દેતા હવે ૧૮૯ બેઠકો ઉપર જ ચૂંટણી લડવી પડશે. ગતરોજ ફોર્મ ચકાસણીના દિવસે સરદારનગર અને…
ઓરિસ્સા પ્રદેશ કોંગ્રેસ કમિટીએ ઇંધણોના વધતાં ભાવો વિરૂદ્ધ ૧૫મી ફેબ્રુઆરીએ રાજ્યવ્યાપી બંધનું એલાન કર્યું છે. પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ નિરંજન પટનાઇકે પત્રકારોને જણાવ્યું કે, આ બંધ સવારે ૭ વાગ્યાથી બપોરે…
જૂનાગઢ જીલ્લાની માણાવદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૪ ઓફલાઈન ફોર્મ રજુ થયાં છે. જયારે જૂનાગઢ જીલ્લા પંચાયત અને કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં હજુ સુધી એકપણ ઉમેદવારી ફોર્મ રજુ થયેલ નથી. #saurashtrabhoomi #media…
ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૦ બોર્ડની મુખ્ય પરીક્ષા પહેલા પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા ૧૦ એપ્રિલથી શરૂ કરવા બોર્ડ દ્વારા ચૂચના આપવામાં આવી છે. જ્યારે મરજીયાત વિષયની પરીક્ષા શાળા ખાતે…
કેન્દ્ર સરકાર ખાનગી કંપનીઓને જલ્દીથી જ અઠવાડિયામાં ચાર દિવસ કામ અને ૧૨ કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી શકે છે. જેમાં અઠવાડિયામાં ૪૮ કલાક કામ કરવાની મર્યાદા તો યથાવત રહેશે, પરંતુ…
જૂનાગઢનાં રેવન્યુ પ્રેકટીશનર એડવોકેટ ગીરીશભાઈ મશરૂએ મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી અને રાજયપાલને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે, ગુજરાત રાજયનાં સીટી સર્વે વિસ્તારમાં આવેલ બહુમાળી બિલ્ડીંગ કે ફલેટ ધારકો કે કોમર્શીયલ…
કોરોના મહામારી વચ્ચે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ મતગણતરી હોલમાં ૭થી વધુ ટેબલ ગોઠવી શકાશે નહીં. તમામ સ્ટાફે માસ્ક ફરજીયાત પહેરવું પડશે.…
લગ્ન વિવાદના એક કેસમાં પંચકૂલા ફેમિલી કોર્ટ દ્વારા પત્નીને વચગાળાનું ભરણપોષણનું ભથ્થું ૨૦ હજારથી વધારીને ૨૮ હજાર કરવાને યોગ્ય ઠેરવી હાઇકોર્ટે તેમાં દખલ કરવાથી ઇનકાર કરી દીધો. હાઇકોર્ટે પતિની અરજી…
કેશોદમાં રહેતા અને રેડીમેઈડ કપડાનો વેપાર કરતા પિયુષ શાંતિલાલ વસંતે પોતાના ધંધા અને અન્ય કારણોસર શહેરના અલગ અલગ લોકો પાસેથી દસ લાખ રૂપિયાથી વધુની રકમ વ્યાજે લીધેલ હોય જે રકમ…