જૂનાગઢમાં પાંચમા માળે અગાશી ઉપરથી કુદી જઈ જીવનનો અંત આણ્યો
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ હવેલી એપાર્ટમેન્ટ બ્લોક નં.ર૦રમાં રહેતા પ્રભુદાસભાઈ પરસોતમભાઈ ફળદુ (ઉ.વ.૭પ)ે માનસીક બીમારી હોય દરમ્યાન પોતાના ઘરે પાંચમા માળેથી અગાશી ઉપરથી કુદકો મારી જીવનનો અંત આણેલ છે. આ બનાવ…