ગ્રાન્ટેડ સ્કુલોનાં શિક્ષકો અને કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ મળશે : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
રાજ્ય સરકારે શિક્ષકોના હિતમાં ગઈકાલે વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. ગુજરાત સરકારે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકો માટે ર્નિણય લીધો છે. હવેથી તમામ શિક્ષક-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી…