Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા, ૧૦૧ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૩ કેસ નોંધાયા હતા અને ૧૦૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૨,…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગિરનારનાં પર્વત ઉપર આવેલ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા ભાવભર્યુ નિમંત્રણ અપાશે : મહંત શ્રી તનસુખગીરીબાપુ

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવનારા દિવસોમાં ગિરનાર ખાતે બિરાજતા જગતજનની માં અંબાજી માતાજીનાં મંદિરે દર્શન માટે ભાવભર્યુ નિમંત્રણ આપવામાં આવનાર છે. ર૪ ઓકટોબર ર૦ર૦નાં રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગિરનાર…

Breaking News
0

કોલ્ડવેવની આગાહી સાથે જૂનાગઢ અને સોરઠમાં હાડ ધ્રુજાવતી ઠંડી

માગસર માસ દરમ્યાન જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં હાડ ધ્રુજાવતી ઠંડીનું આક્રમણ રહયું છે. બર્ફીલા પવનોને કારણે ઠંડીમાં ભારે વધારે થયો છે. ગઈકાલે ગિરનાર ઉપર ર.૮ ડિગ્રી ઠંડી રહી હતી. હજુ…

Breaking News
0

સોમનાથ મંદિર અને ભૂમિના ભુગર્ભમાં બાંધકામ, ભુગર્ભ રસ્તાઓ અને ઇમારતો હોવાની શકયતા

પ્રભાસ તીર્થ સ્થિત પ્રથમ આદિ જયોતિર્લીગ સોમનાથ મંદિરના ભુગર્ભમાં ત્રણ માળની ઈમારત હોવાનું આર્કીયોલોજી અને આઇઆઇટીએ સને ૨૦૧૭માં કરેલ સર્વેની કામગીરીના રીપોર્ટમાં બહાર આવ્યું છે. સોમનાથ મંદિર પરીસર અને ભૂમિમાં…

Breaking News
0

રાજકોટ નાગરીક સહકારી બેંકની ૬૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, ૧૦ ઠરાવ સર્વાનુમતે મંજુર

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ૬૭મી વાર્ષિક સાધારણ સભા તા.૨૬/૧૨/૨૦૨૦ને શનિવારે બેંકની રાજકોટ ખાતેની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, ૧૫૦ ફુટ રીંગ રોડખાતે યોજાઇ હતી અને તેમાં બહોળી સંખ્યામાં…

Breaking News
0

મેંદરડાના વિપ્ર પરિવારના વૃધ્ધે આઝાદીની ચળવળથી લઈ મોદી સરકાર સુધીનો યુગ જાેયો

મનસુખલાલ દલપતરામ ભટ્ટ, એટલે કે (મ. દ. ભટ્ટ) નાં નામથી જાણીતા અને જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાનાં બરવાળા ગામે રહેતા ભટ્ટ પરિવારનાં આ વૃદ્ધની ઉંમર આજે ૧૦૦ વર્ષ થઈ જેને લઇ…

Breaking News
0

વિસાવદરના સુખપુર ગામે રૂા. ૪.૭૧ લાખની છેતરપીંડી કરનાર શખ્સો બે દિવસના પોલીસ રીમાન્ડ ઉપર

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સુખપુર ગામે રહેતા અને ખેતી કરતા ફરિયાદી ભુપતભાઇ પરબતભાઇ રામાણી (ઉ.વ. ૫૦) દ્વારા આરોપીઓ રવજી રાઠોડ ઉર્ફે રવિબાપુ (રહે. ભઠીયા વિસ્તાર, સતાધાર રોડ, વિસાવદર), લાલજીભાઇ રામજીભાઇ…

Breaking News
0

કાતિલ ઠંડીનો લાભ લઇ વેરાવળની બજારોમાં તસ્કરોએ તરખાટ મચાવી ચાર દુકાનોમાં ચોરી કરી

કાતિલ ઠંડી વચ્ચે વેરાવળની બજારમાં તસ્કરોએ તરખાટ મચાવી જુદા-જુદા સ્થળે ચાર દુકાનોને નિશાન બનાવી ચોરી કરી હતી. ચાર પૈકી બે દુકાનો તો પોલીસ ચોકીની સામે જ ૧૦૦ એક મીટરની દુરીમાં…

Breaking News
0

ખારેકના રસમાંથી બનાવાયો સ્વાસ્થ્યપ્રદ ગોળ

કચ્છની ખારેક વિશ્વપ્રસિદ્ધ છે હવે તો ખારેકની ડિમાન્ડ વધી ગઈ છે કારણકે ખારેક માંથી પ્રથમ વખત ગોળ બનાવાયો છે. કચ્છનાં પ્રગતિશીલ ખેડૂત વેલજીભાઈ ભુડિયાએ ખારેકના રસમાંથી પ્રવાહી ગોળ બનાવ્યો છે…

Breaking News
0

દ્વારકા નગરપાલિકાનું નિંભર તંત્ર દોડતું થયું, ગોમતી ઘાટે રેસ્કયુ ટીમ અને બોટ તૈનાત કરાય

યાત્રાધામ દ્વારકામાં નાતાલની રજા અને ૨૦૨૦ની સાલના છેલ્લા દિવસોમાં યાત્રિકો તેમજ પર્યટકો દ્વારકાધીશના દર્શને આવતા હોય છે અને પવિત્ર ગોમતી નદીમાં સ્નાન જરૂર કરતા હોય છે. ત્યારે ત્રણ દિવસ પહેલા…

1 763 764 765 766 767 1,274