Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં સુખપુર પાટીયા પાસે સર્જાયો ગંભીર ત્રિપલ અકસ્માત : એકનું મૃત્યું

જૂનાગઢના સુખપર ગામના પાટીયા પાસે ગઈકાલે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં લાકો ઇજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, સુખપરના પાટીયા પાસે બે કાર અને…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના પાંચ કેસ નોંધાયા, ૧૦ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૫ કેસ નોંધાયા હતા અને ૧૦ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૨,…

Breaking News
0

જૂનાગઢ અને પોરબંદર ખાતે આવેલ પ્રવાસન વિભાગ હસ્તકની તોરણ હોટલ બંધ કરાઈ

જૂનાગઢ શહેરમાં નવી સિવીલ હોસ્પિટલ પાસે આવેલી અને પ્રવાસન વિભાગ હસ્તકની હોટલ તોરણ બંધ કરવામાં આવતાં આશ્ચર્યુ ફેલાયું છે. સતત ત્રણ દાયકાથી કાર્યરત એવી આ હોટલને અચાનક બંધ કરી દેવામાં…

Breaking News
0

જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સબબ જૂનાગઢનાં વિવિધ વિસ્તારોમાં પોલીસનું ફુટ પેટ્રોલીંગ

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં યોજાનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ જૂનાગઢ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના…

Breaking News
0

ભેંસાણનાં બરવાળાના આધેડનું અપહરણ કરનાર ૪ આરોપીઓ વિસાવદરનાં રતાંગમાંથી ઝડપાયા

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના બરવાળા ગામે રહેતા અને ભેંસાણ માર્કેટ યાર્ડ ખાતે નોકરી કરતા ગાંગજીભાઈ કેશુભાઈ ગોંડલીયા (જાતે પટેલ ઉવ. ૫૪) નું છ થી સાત અજાણ્યા ઈસમો દ્વારા ઇકો ગાડીમાં…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં સુસવાટા મારતો પવન ફુંકાયો

ડિસેમ્બર માસ તેમજ જાન્યુઆરીનાં શરૂઆતનાં દિવસોથી ઠંડીનું આક્રમણ સતત રહયું છે તેવા જૂનાગઢ અને સોરઠ પંથકમાં અતિશય ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ગઈકાલે સુસવાટા મારતો પવન પણ ફુંકાયો હતો.…

Breaking News
0

આજથી સોમનાથ મહાદેવની આરતીનો ભાવિકો પ્રત્યક્ષ લાભ લઇ શકશે

કોરોના મહામારીના કારણે સોમનાથ મંદિરે દિવસ દરમ્યાન થતી ત્રણ ટાઇમ આરતીમાં ભાવિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો જે દુર કરી આજથી તા.૬ ફેબ્રુ.થી ભાવિકો આરતીના સમયે મંદિરમાં પ્રવેશ સાથે દર્શન કરી…

Breaking News
0

વેરાવળમાં નગરપાલીકા કચેરી નજીક રસ્તા ઉપર ગટરનું ગંદુ પાણી ઉભરાવવાની સમસ્યાથી વેપારીઓ ત્રસ્ત

વેરાવળમાં નગરપાલીકા કચેરી નજીક ગટર જામ થઇ જતી હોવાથી દુર્ગંધ મારતુ ગંદુ પાણી મુખ્ય રસ્તા ઉપર ફરી વળતુ હોવાથી દુકાનદારો-રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. જે સમસ્યાનો નિકાલ…

Breaking News
0

દ્વારકાના ભડકેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે છપ્પન ભોગ દર્શન મનોરથ

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલા ઐતિહાસીક શિવાલય શ્રી ભડકેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલ તા. ૭-ર-ર૧ને રવિવાર (પોષ વદ-૧૧) ના શુભ દિને છપ્પન ભોગ અન્નકુટ ઉત્સવના દર્શન મનોરથનું ભવ્ય…

Breaking News
0

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ખાતેની નીચલી કોર્ટોમાં ૧ માર્ચથી ફિઝિકલ સુનાવણી શરૂ થશે

ગુજરાત રાજયમાં કોરોના કાળમાં છેક લોકડાઉનના સમયથી અનેક સેવાઓ બંધ હતી. જે અનલોકની સ્થિતિમાં ક્રમશ ઃ શરૂ થવા પામી હતી. જયારે નીચલી કોર્ટો છેક લોકડાઉનના સમયથી બંધ હતી. કોર્ટો ફિઝિકલી…

1 765 766 767 768 769 1,346