સુરતનાં જાણીતા મહિલા ફેશન ડિઝાઈનરે ચાંદીનાં સાન્તાકલોઝ બનાવ્યા
સુરતનાં ફેશન ડિઝાઈનર હિના મોદી દ્વારા ફેબ્રિક અને જરીનો ઉપયોગ કરી ક્રિસમસ ટ્રી તૈયાર કરાયું છે. આ ટ્રીમાં દરેક વસ્તુ લોકલ જ લગાવવામાં આવી છે. સાથે શહેરનાં અનેક જવેલર્સ દ્વારા…
સુરતનાં ફેશન ડિઝાઈનર હિના મોદી દ્વારા ફેબ્રિક અને જરીનો ઉપયોગ કરી ક્રિસમસ ટ્રી તૈયાર કરાયું છે. આ ટ્રીમાં દરેક વસ્તુ લોકલ જ લગાવવામાં આવી છે. સાથે શહેરનાં અનેક જવેલર્સ દ્વારા…
ગુજરાત રાજયનાં મત્સ્યોદ્યોગ અને પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. માછીમારોને આર્થિક રીતે પગભર કરવા અને મત્સ્યોદ્યોગના વિકાસ માટે ટેકનોલોજીના…
ગુજરાત રાજ્યના સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી એવા તરભ સ્થિત વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરીબાપુ બ્રહ્મલીન થયા છે. ગઈકાલે તેઓની તબીયત લથડતા સમસ્ત રબારી સમાજમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. સમાજના આગેવાનો…
ઉનામાં ચંદ્રકિરણ સોસાયટી રહેણાંક વિસ્તારમાં ધીરૂભાઈ મૈયાનાં ઘરે ૪ ફુટની લંબાઈ ધરાવતો અજગર નીકળતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જાે કે આ અજગરને અશોકભાઈ ચૌહાણે પકડી પાડી જંગલ ખાતાને…
દેશના પૂર્વ વડાપ્રધાન,મહાન દેશભક્ત નેતા અને અત્યંત પ્રભાવક વક્તા એવા અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે એમને શબ્દાંજલી પાઠવતાં સૌરાષ્ટ્ર ભારતિય જનતા પાર્ટીના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે, અટલજી એમની…
ગઢડાના ગોપીનાથજી મંદિરમાં પોલીસ અધિકારી નકુમેે સત્તાનો દુરઉપયોગ કરી મંદિરના ચેરમેનને માર મારી કાંઠલો પકડી ખુરશીમાંથી ઉઠાડી દેવાનું નિંદનીય વર્તન કરેલ હોય જેથી તેઓને સસ્પેન્ડ કરવા જેવી કડક કાર્યવાહી કરવા…
જૂનાગઢનાં સાબલપુર વિસ્તારમાં વહેતી લોલ નદીમાં જે ભાટડેમ, હસનાપુર ડેમથી ગીર અભ્યારણ, સાબલપુર, સરગવાડાથી ઉબેણ, ઓઝત નદીમાં ભળે છે. આ નદી જે વિસ્તારમાંથી પસાર થાય છે. તે વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક…
જૂનાગઢ પૂર્વ નગરસેવક તેમજ ભાજપના પાયાના અને સક્રિય કાર્યકર અનિલ ઉદાણી દ્વારા સનસનીખેજ નિવેદનમાં જણાવ્યું છે કે જૂનાગઢના મહાનગરપાલિકાના જવાબદારો એવા મેયર, કમિશ્નર, ડી.એમ.સી., સંકલન સમિતિ મહાનગરપાલિકા જૂનાગઢને લેખિત રજૂઆત…
ગૌસંવર્ધન તથા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા પરસોત્તમભાઈ સીદપરાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી ગૌસંવર્ધન તથા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી મુક્ત ખેતી પધ્ધતિ તથા ગૌધરામૃત એનારોબીક…
માગસર સુદ એકાદશીના રોજ શ્રી ગીતા જયંતિ ઉજવવામાં આવે છે. આજે વિક્રમ સંવત ર૦૭૭નાં માગસર સુદ એકાદશી શુક્રવાર તા.રપ-૧ર-ર૦ર૦ના રોજ શ્રી ગીતા જયંતિ છે. શ્રી ગીતાજીનો અનુવાદ કેટલીક ભાષાઓમાં થયો…