જૂનાગઢ : પ્રાણી અત્યાચાર નિવારણ કમિટીના સદસ્યોની ગૌસેવા આયોગના ચેરમેન સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ
પ્રાણી અત્યાચાર નિવારણ કમિટી, જૂનાગઢ જિલ્લા ટીમના સભ્યોની ગૌસેવા આયોગ ના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથીરીયા સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના જૂનાગઢ જિલ્લાના સદસ્યો…