શ્રી સ્વામીનારાયણ મંદિર જવાહર રોડ જૂનાગઢ તરફથી રૂા.૧પ,૧પ,૧પ૧ની ધનરાશી રામ મંદિર નિર્માણ માટે અર્પણ
જૂનાગઢ સહિત દેશભરમાં રામજન્મ ભૂમિ મંદિર નિર્માણ માટે લોકો સ્વૈચ્છિક રીતે ધન અર્પણ કરી રહયા છે અને મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સફળ રીતે ચાલી રહયું છે. આ દરમ્યાન જૂનાગઢ…