Breaking News
0

દ્વારકા : સેવાનાં ભેખ સાથે શરૂ કરાયું મંગલમ અન્નક્ષેત્ર, દસ વીઘા જમીનમાં થશે નિર્માણ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા ખાતે આહીર સમાજ દ્વારા વધુ એક સેવાની જ્યોત પ્રગટાવવામાં આવી છે. સંત જીવણનાથ બાપુના કરકમલ હસ્તે મંગલમ અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દ્વારકા પ્રવેશતાની સાથે જ…

Breaking News
0

૩૩ ચોરેલ મોબાઈલ સાથે બે શખ્સોને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, પીએસઆઈ ડી.એમ. જલુ તથા સ્ટાફને મળેલ બાતમીનાં આધારે જૂનાગઢ બસ સ્ટેશન પાસે બે શખ્સો કાળા કલરનું નંબર વગરનું પ્લસર સાથે…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં વંથલી ગામે મકાન ખાલી કરી નાંખવા બાબતે ધમકી આપ્યાની ફરીયાદ

જૂનાગઢ તાલુકાનાં વંથલી ગામે મકાન ખાલી કરી નાંખવા બાબતે ધમકી આપ્યાની ફરીયાદ પોલીસે દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર આ કામના ફરીયાદી ઉજેફાભાઈ યાકુબભાઈ સોઢા (ઉ.વ.૧૯)…

Breaking News
0

પ્રદુષિત થતી ઉબેણ નદીને બચાવવા માટે ૩૦ ગામનાં ખેડુતોએ ફુંકયું આંદોલનનું રણશીંગુ

જેતપુર ડાઈંગ ઉધોગમાંથી છોડવામાં આવતું કેમીકલ યુકત પાણી ઉબેણ નદીને પ્રદુષિત બનાવી રહી છે. આ નદી જૂનાગઢ જીલ્લાના ૩૦ ગામોમાંથી પસાર થતી હોય તેની આસપાસના ખેત વિસ્તારમાં પ્રદુષિત પાણીથી બંઝર…

Breaking News
0

જૂનાગઢ : હેલ્મેટ કાયદાનો અમલ કરાવવા ઉચ્ચ કક્ષાએ રજુઆત

ગુજરાત રાજય સહિત સમગ્ર દેશમાં વાહનચાલકોએ હેલ્મેટ પહેરવી ફરજીયાત છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ સહિત રાજયના કેટલાક શહેરોમાં વાહનચાલકો હેલ્મેટ પહેરતા નથી તેમજ તંત્ર પણ આ અંગે નરમ વલણ…

Breaking News
0

માણાવદર ભાજપ શાસિત પાલિકાનાં સતાધીશો બે દિવસમાં વેરા વધારો ખેંચો નહી તો આંદોલન : એનસીપી પ્રદેશ મહીલા પ્રમુખ રેશ્મા

એનસીપીનાં પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે અખબારી યાદીમાં જણાવેલ છે કે માણાવદર ભાજપ શાસિત પાલિકા કે જેમાં બગાસુ ખાતા સત્તાનું પત્તાશું મળી ગયું છે જે સત્તાનાં મદમાં રાચતા સત્તાધિશો ભાન…

Breaking News
0

વાવાઝોડા, દરીયાઇ વાતાવરણમાં સતત આવતી ઉથલ-પાથલ અને કોરોનાના કારણે માછીમારો બેહાલ

બે સીઝનથી માછીમારી નહીંવત જેવી છતાં સરકારે ડિઝલ ઉપર એકસાઈઝ-વેટનો કમ્મરતોડ વધારો કરતા સાગરખેડુઓ માટે પડયા ઉપર પાટુ જેવી સ્થિતી ઉદભવી છે. વર્ષ ૨૦૧૯-૨૦ ની માછીમારીની બે સીઝન વાવાઝોડા અને…

Breaking News
0

આજે સોમવતી અમાસમાં સોમનાથમાં ભાવિકોનો ઘસારો

આજે સોમવતી અમાસ છે સોમવાર અને સોમવતી અમાસના શુભગ ત્રિવેણી સંગમ પાવન દીવસે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં ભક્તો સ્નાન કરી, પિતૃતર્પણ કરી પુણ્યનું…

Breaking News
0

કેશોદના સોની વેપારીએ શિક્ષકનાં જુનાં દાગીના લઈ નવ ન આપતાં રૂા. ૯૪ હજારની છેતરપિંડી કર્યાની ફરીયાદ

કેશોદ શહેરમાં આવેલાં અંલકાર એપાર્ટમેન્ટમાં રહેતાં અને માળીયા હાટીના તાલુકાના જામવાડી ગામે શિક્ષક તરીકે નોકરી કરતા કૃષ્ણદાસ ગોકળદાસ ઝાલાવાડીયા એ પોતાની બાજુમાં રહેતાં અને કેશોદના મહેન્દ્રસિંહજી ચોક વિસ્તારમાં સાંઈબાબા જ્વેલર્સ…

Breaking News
0

જૂનાગઢમાં ૭ તોલા સાથે બે લાખની માલમત્તાની થયેલ ચોરી

જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર રહેતા કરીયાણાનાં વેપારીના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડયું હતું. તિજાેરી તોડીને રપ હજાર રોકડ, ૭ તોલા- સોના- ચાંદીના દાગીના મળીને બે લાખની માલમતા ચોરી ગયાની ફરિયાદ…

1 864 865 866 867 868 1,343