ખંભાળિયાની સેવાકુંજ હવેલીમાં શનિવારે સત્સંગ તથા રાસનું આયોજન
ખંભાળિયા શહેરની મધ્યમાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી શ્રી સેવાકુંજ હવેલી ખાતે ગોસ્વામી શ્રી નૂપુર બાવાના લાલન ચિ. ગોસ્વામી શ્રી ધ્યેયરાયજી બાવાશ્રીના જન્મદિવસ નિમિત્તે આગામી શનિવાર તારીખ ૨૧ મીના રોજ (સાતમના)…