![અયોધ્યા રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે યાત્રાધામ દ્વારકામાં ભવ્ય શોભાયાત્રા નીકળી](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/01/IMG-20240123-WA00040-300x300.jpg)
અયોધ્યા રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે યાત્રાધામ દ્વારકામાં ભવ્ય શોભાયાત્રા નીકળી
અયોધ્યામાં આશરે ૫૦૦ વર્ષ બાદ રામલલ્લા પુનઃજન્મ સ્થાને બિરાજમાન થયા હોય ત્યારે યાત્રાધામ દ્વારકામાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ જગતમંદિર તેમજ શહેરના અન્ય મંદિરોમાં વિશેષ આયોજન…