![ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીનું પૂજન-અર્ચન, આરતી, રામધૂન સહિતના કાર્યક્રમો યોજાયા](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-24-at-09.27.45-300x300.jpeg)
ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીનું પૂજન-અર્ચન, આરતી, રામધૂન સહિતના કાર્યક્રમો યોજાયા
રર જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે જૂનાગઢ શહેરમાં અનેકવિધ કાર્યક્રમો ભાવપુર્વક યોજાયા હતા. ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીગ્રામ ગરબી મંડળ અને ગાંધીગ્રામ યુવક મંડળ તેમજ લતાવાસીઓ…