જશુભાઈ ઉનડકટનું કોરોનાને કારણે દુઃખદ નિધન થતા સર્વોદય બ્લડ બેંક શોકમગ્ન
જૂનાગઢમાં છેલ્લા પ૧ વર્ષથી સ્વૈચ્છીક રકતદાન કરી પ્રવૃત્તિ કરી રહેલા મહેન્દ્ર મશરૂનાં સાથી અને કાયમી રકતદાતા તેમજ જૂનાગઢ લોહાણા મહાજન જ્ઞાતિ મંડળનાં ઈ.પ્રમુખ અને જૂનાગઢ શ્રી જલારામ મંદિરનાં સીનીયર ટ્રસ્ટી…