જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસનો વધારો યથાવત રહેલ હોય તેમ શ્રાવણ માસના પ્રથમ દિવસે વધુ ૧ર કેસ નોંધાયા છે. જયારે રર દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. કોરોનાના હાલ ૧ર૩…
દેશનાં મહત્વનાં રાજકીય પાર્ટીઓમાં આજે ધમાસણ ચાલી રહ્યું છે. મુખ્ય સત્તાધારી પાર્ટી એવા ભારતીય જનતા પાર્ટી તેમજ તેનાં વિરોધપક્ષની ભૂમિકામાં આવેલાં કોંગ્રેસ પક્ષનાં નવા પદાધિકારીઓની ભૂમિકા આગામી દિવસોમાં અત્યંત મહત્વની…
ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ જીતુ વાઘાણીની ટર્મ પુરી થયા બાદ છેલ્લાં ૧ વર્ષ કે વધારે સમયથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં માળખામાં નવી નિમણુંક થઈ શકી નથી અને આખરે તમામ અટકળ…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોઈ, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડી,…
કોરોના મહામારીથી જીવ બચાવવા વિશ્વ અત્યારે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે કાળા માથાનો માનવી કોરોના સામે લડવા યોદ્ધાની જેમ લડી રહ્યો છે. સરકાર અને પ્રશાસન પણ ુર્ર ની ગાઈડ લાઈન…
દેવાધિદેવ ભગવાન શિવજીની પૂજા-અર્ચનાનો અનેરો મહિમા ગણાતાં પવિત્ર શ્રાવણ માસનો ગઈકાલથી શુભારંભ થયો છે ત્યારે શ્રાવણ માસ દરમ્યાન હરિભક્તો અને શ્રધ્ધાળુઓને સિધ્ધેશ્વર મહાદેવ અને મંદિરમાં પધરાવેલાં દેવોનાં દર્શનનો લાભ મળે…
શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને સાંજે બિલ્વ શણગાર કરવામાં આવેલ હતો. જેમાં સવાલક્ષ બિલ્વ અને પુષ્પોથી મહાદેવને અલૌકીક શણગારના દર્શન કરી ધન્ય થયા હતાં. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…
કોરોના મહામારીનાં સંક્રમણકાળમાં રાજ્ય માર્ગ પરિવહન વિભાગ હસ્તકનાં એસટી વિભાગમાં પણ પરિવહન સેવા નિયમોનુસાર તબક્કાવાર શરૂ થઈ રહી છે. અને આ દરમ્યાન રાજયનાં પરિવહન વિભાગ દ્વારા અવારનવાર જાહેર કરાયેલા આદેશ…
વિસાવદર ખાતે રહેતા અને નાની પીંડાખાઈના તલાટી મંત્રીની પત્નીએ તેમના ઘરમાં પંખા ઉપર ચુંદડી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાે…