Author Abhijeet Upadhyay

Breaking News
0

કેશોદમાં શોપીંગ સેન્ટરમાં ભીષણ આગ લાગતા મહા મહેનતે આગ કાબુમાં લેવાઈ

કેશોદના આંબાવાડી વિસ્તારના કિશોર કોમ્પલેક્ષ પાસે આવેલ શોપીંગ સેન્ટરમાં ફુટવેર સાડી પ્લાસ્ટીક સહીતની દુકાનોમાં આગ ભભૂકી હતી. કેશોદ નગરપાલિકા ફાયર ટીમ, પોલીસ સ્ટાફ તેમજ પીજીવીસીએલ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો…

Breaking News
0

ઉના પંથકમાં વિવિધ જુગાર દરોડોમાં ૩૦ ઝડપાયા

રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દરસીંગ પવાર, ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી, સાસણ ગીર – સોમનાથ તથા નાયબ પો.અધિક્ષક જી.બી. બાંભણીયા સા.ગીર – સોમનાથ વેરાવળ વિભાગ , વેરાવળનાઓના માર્ગદર્શન…

Breaking News
0

સાસણનાં જામવાળી સીમમાંથી ૧૦ જુગારીઓ રૂા. ૧.રપ લાખનાં મુદામાલ સાથે ઝડપાયા

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સુચના અને જૂનાગઢ ડીવીઝનનાં નાયબ પોલીસ વડા પ્રદિપસિંહ જાડેજાની સુચના મુજબ મેંદરડાનાં પીએસઆઈ એ.બી. દેસાઈ, વી.ડી. ગીયડ,…

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં જુનિયર તબીબોની હડતાલનાં પ્રશ્ને આજે કલેકટરશ્રી સાથે બેઠક

જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં ૧૪ર જેટલા જુનિયર ડોકટરોએ વિવિધ પ્રશ્નોને લઈને ગઈકાલે હડતાલ ઉપર ઉતરી જતાં દોડધામ મચી જવા પામી હતી. જુનિયર તબીબોની અનેક ફરીયાદો સામે કોઈ પગલાં લેવાતા નથી તેવી…

Breaking News
0

ગુજરાત પોલીસને ગેરમાર્ગે દોરનારા સામે કડક કાર્યવાહી કરાશે : ગાંધીનગરમાં ગુનો નોંધાયો : પોલીસ સ્યંમ શિસ્તથી અને જાેબસ્ટેફીક ફેકસનથી કામગીરી બજાવે

ગુજરાત રાજ્યમાં શિક્ષકોના ઓનલાઈન આંદોલન બાદ ગુજરાત પોલીસમાં પણ કોન્સ્ટેબલોના ગ્રેડ પે વધારવા મુદ્દે સોશિયલ મીડિયામાં આંદોલન શરૂ કરાયું હતું. જેને પગલે રાજ્યના ડીજીપીએ સોશ્યલ મીડિયામાં પોલીસને ગેરમાર્ગે દોરનારા સામે…

Breaking News
0

ઉપરકોટનાં કિલ્લા સ્થિત ઐતિહાસિક વિકાસની સાથે મસ્જીદ અને દરગાહનું રીનોવેશન કરવા રજૂઆત

જૂનાગઢ એૈતિહાસિક હેરિટેજ ઉપરકોટનું રીસ્ટોરેશન કામગીરી માટે રૂા.૪૪.૪૬ કરોડ સરકાર દ્વારા ફાળવેલ છે, જેમાં ઉપરકોટમાં વર્ષો જૂની દરગાહો, મસ્જીદોનું રીનોવેશન, કન્ઝર્વેશન, રિસ્ટોરેશન, ડેવલોપમેન્ટ કામગીરી કરાવવા રજૂઆત કરાય છે. સરકાર હસ્તકનાં…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાંથી વધુ ૨૦ પોઝીટીવ કેસો આવ્યા

ગઈકાલે ગીર સોમનાથ જીલ્લામાંથી ૨૦ પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જેમાં જીલ્લા મથક વેરાવળમાંથી ૧૦ કેસો આવેલ જયારે બાકીના અન્ય તાલુકાઓમાંથી આવેલ છે. આમ કોરોનાના કુલ કેસો ૨૯૫ થયા છે.…

Breaking News
0

સોમનાથ મંદિરે દર્શને આવતા સ્થાનીક ભાવિકો માટે પાસ સીસ્ટમ

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જગવિખ્યાનત સોમનાથ મંદિર ખાતે ભાવિકો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણની ઘટના બાદ મંદિર, સુરક્ષા અને તંત્રએ બેઠક કરી આગામી દિવસોમાં દર્શન કરવા આવતા ભાવિકો માટે…

Breaking News
0

૬પમાં સ્થાપના દિવસે ભારતીય મઝદુર સંઘ અનેકવિધ કાર્યક્રમો યોજશે

ભારતીય મઝદુર સંઘનાં ૬પમાં સ્થાપના દિવસ આવતીકાલ તા. ર૩ જુલાઈનાં રોજ સમગ્ર દેશભરમાં જીલ્લા મથક ઉપર સ્થાપના દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ તા. ર૪ જુલાઈથી ર૯…

Breaking News
0

કેશોદ ખાતે જુના મનદુઃખે સામસામી ફરીયાદ

કેશોદ ખાતે ઉતાવળી નદીનાં કાંઠે રહેતાં જીતુભાઈ અમુભાઈ પરમારએ પોલીસમાં આ કામનાં આરોપી સલીમ ઉર્ફે ભુરીયો ઈશાકભાઈ દલ, હુસેન ઈશાકભાઈ દલ તથા સમીર હમીદભાઈ બાબી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી…