Author Abhijeet Upadhyay

Breaking News
0

સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજનાં પ્રમુખ અને વિધ્વાન ધારાશાસ્ત્રી પરેશભાઈ જાેષીનું દુઃખદ નિધન : શોકની લાગણી

જૂનાગઢ મહાનગરપાલિકાનાં ભૂતપૂર્વ નગર સેવિકા અને બ્રહ્મસમાજના અગ્રણી અને ગુજરાત સરકારનાં બાળ આયોગનાં ડાયરેકટર શ્રીમતિ આરતીબેન પરેશભાઈ જાેષી તેમજ તેમના પતિ અને સિનિયર એડવોકેટ તેમજ સૌરાષ્ટ્ર – કચ્છ બ્રહ્મસમાજનાં અગ્રણી…

Breaking News
0

જૂનાગઢ મેડીકલ કોલેજના ડીન ડો. એસ.પી.રાઠોડ અને તેમના પરિવારજનોને કોરોના પોઝીટીવ

જૂનાગઢ મેડીકલ કોલેજના ડીન ડો. સુરેશ રાઠોડ, તેમના ધર્મપત્ની તેમજ પુત્ર અને પુત્રી સહિતના પરિવારજનોને કોરોના પોઝીટીવ આવતાં તેઓને સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. આ સાથે જ જૂનાગઢ શહેર અને…

Breaking News
0

લાંબા વિરામ બાદ મેઘરાજાની જૂનાગઢ જિલ્લામાં ફરી એન્ટ્રી, ગઈકાલે અડધાથી એક ઈંચ વરસાદ પડયો

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ લાંબો સમય વિરામ લીધા બાદ ગઈકાલે બપોરે મેઘ સવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદ વરસેલ હતો. જૂનાગઢ શહેરના અડધા વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર રમતી ૯ મહિલાઓ રૂા. ૧.૦૩ લાખનાં મુદામાલ સાથે ઝડપાઈ

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સુચનાના આધારે જૂનાગઢ વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ આર.બી.…

Breaking News
0

સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ પાસનો આજથી પ્રારંભ

સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે પવિત્ર શ્રાવણ માસમાં આવનાર ભાવિકોને કોરોના મહામારીની સાવચેતી અને ભીડ વગર દર્શન કરી શકે તે માટે મંદિરમાં દર્શન કરવા પ્રવેશ માટે દાખલ કરેલી પાસ પ્રથા…

Breaking News
0

વિસાવદરમાં રૂપિયાનો વરસાદ વરસાવવાનું પ્રલોભન આપી છેડતી અને છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડ

જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે આનંદ પાર્ક સોસાયટી ખાતે રહેતા ફરિયાદી શિલ્પાબેન ધવલભાઈ રિબડીયા (ઉવ. ૪૦) ના ઘરે પોતાના પતિ ઉપર કરજ થઈ ગયેલ હોઈ, જે કરજ ઉતારવા હવન કરવા માટે…

Breaking News
0

બે ખેડૂતો સાથે રૂા. પ.૪૩ કરોડની છેતરપીંડી કરનાર બે શખ્સ ઝડપાયા

ગીરગઢડાનાં પીએસઆઈ કે.એન. અઘેરા, પ્રવિણભાઈ મેઘપરા, નાનજીનઈ ભીમાભાઈ, ઈલ્યાસભાઈ મહોબતભાઈ, મહેશભાઈ મેણંદભાઈ, કલ્પેશ ચૌહાણ જામવાળા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં ત્યારે ગીરગઢડા તાલુકાનાં જુડવડલી ગામના રાઘવભાઈ કરશનભાઈ નસીતની રૂા. ર.૭પ કરોડની વડવીયાળા…

Breaking News
0

જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો

જામકંડોરણા ખાતે પોલીસ સ્ટેશનના મેદાનમાં જામકંડોરણા ગ્રામજના પ્રશ્નો સાંભળવા લોકદરબાર યોજવામાં આવ્યો હતો. રાજકોટ જીલ્લા ગ્રામ્યના પોલીસ અધિક્ષક બલરામ મિણાના અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાયો હતો. જેમાં એસ.પી.શ્રી મિણાએ આગેવાનો અને…

Breaking News
0

જૂનાગઢની તુલજા ભવાની હોસ્પીટલને કોવિડ-૧૯ સેન્ટર તરીકે નહી રાખવા વોર્ડ નં.૧૧નાં કોર્પોરેટરોની માંગ

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલી તુલજા ભવાની (લાયન્સ) હોસ્પીટલને કોવિડ-૧૯ સેન્ટર તરીકે નહી રાખવાની માંગણી વોર્ડ નં.૧૧નાં કોર્પોરેટર શશીકાંતભાઈ ભીમાણી, મહેન્દ્રભાઈ મશરૂ, પલ્લવીબેન ઠાકર અને ભાવનાબેન હીરપરાએ માંગણી કરી છે. જૂનાગઢ…

Breaking News
0

ભાજપના સાંસદ અને બીટીપીના ધારાસભ્ય આવ્યા સામસામે, એકબીજા ઉપર પ્રહારો

ગુજરાત રાજયના આદિવાસી સમાજના ભાજપના એક સાંસદ અને બીટીપીના ધારાસભ્ય સામ સામે આવી જતાં એકબીજા ઉપર આક્ષેપોનો મારો ચલાવેલ છે. સરકારી જમીનો ઉપર ધારાસભ્ય છોટુ વસાવાએ ગેરકાયદે દબાણ કર્યાનો આક્ષેપ…