વંથલી તાલુકાનાં કોયલી ખાતે રહેતાં એક પરિવારની મહિલાએ પોલીસમાં આ કામનાં આરોપી દિલીપભાઈ વિરાભાઈ પરમાર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા તેના ઘરવાળાએ ભાગ્યું રાખેલ…
વંથલીનાં મોટા કાજલીયાળા ખાતે રહેતાં અતુલભાઈ રૂપાભાઈ વઘેરાએ પોલીસમાં આ કામનાં આરોપી પોતાના દિકરા સંદિપ અતુલભાઈ વઘેરાને કામધંધો કરી ઘરમાં રૂપિયા આપવા સમજાવતા આરોપી સંદિપએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમ ફાવે…
જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણની સંખ્યા ઘટી હોય તેમ ગઈકાલે ૧૭ કેસ નોંધાતાં લોકો અને તંત્ર એ પણ હાશકારાનો દમ લીધો છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો…
કોરોના રીપોર્ટ આવે તે પહેલા કેશોદનાં એક ૯૭ વર્ષીય વૃધ્ધનું જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હોવાનું જાણવા મળેલ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ કેશોદના ૯૭ વર્ષીય વૃધ્ધની…