રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકીને રાજીનામુ ધરી દીધુ હતું જેના પગલે આ બધીય બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાનાર છે.રાજ્યસભાની ત્રણેય બેઠકો ઉપર જીત મેળવ્યા બાદ હવે ભાજપની…
ગુજરાત રાજયનાં ૩૧ જેટલાં પીએસઆઈને પોલીસ ઈન્સ્પેકટર તરીકે બઢતી આપવામાં આવી છે. તેમાં વડોદરા પીટીસી ખાતે ફરજ બજાવતાં રઘુવીરસિંહ નથુરામ યાદવને બઢતી સાથે પીટીસી જૂનાગઢ ખાતે મુકવામાં આવેલ છે. જયારે…
જૂનાગઢ તાલુકાનાં વાણંદીયા ખાતે રહેતાં બટુકનાથ ચતુરનાથ વાઘેલાએ પોલીસમાં આ કામનાં આરોપી દેવશીનાથ મીનાનાથ, મીનાનાથ, કાનાનાથ બચુનાથ, અજય કાનાનાથ, સંજય કાનાનાથ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં…
મેંદરડા તાલુકાનાં રાજેશર ગામે રહેતાં હિતેષભાઈ વૃજલાલ ગોહેલએ કોઈપણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. તેમજ અન્ય એક બનાવમાં બિલખાનાં રામેશ્વર ખાતે રહેતાં સોનલબેન…
જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે નીચલા દાતાર મચ્છીમાર્કેટ પાસે દારૂ અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી હાજર નહીં મળી આવનાર અલ્તાફ કાસમભાઈ…
જૂનાગઢનાં અલ્કાપુરી સોસાયટી સુરસંગમ રેસીડેન્ટનાં ચોથા માળેથી પડી જવાનાં કારણે રાજુલભાઈ પાટળીયા (ઉ.વ.૪ર)નું ગંભીર ઈજા થવાનાં કારણે મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. #saurashtrabhoomi…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. મંગળવારે અડધો ડઝન કેસો કોરોના પોઝિટીવ આવ્યા બાદ ગઈકાલે પણ એક સાથે પાંચ કેસો જુદાં-જુદાં વિસ્તારનાં નોંધાયા…