Author Abhijeet Upadhyay

Breaking News
0

કલ્યાણપુર પંથકમાં આર.આર.સેલ દ્વારા ખનીજ ચોરી ઝડપાયા બાદ સ્થાનિક પી.એસ.આઈ.ની તાકીદે બદલી

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર મથક ખનીજ ચોરી માટે હવે કુખ્યાત બની રહ્યું છે. કલ્યાણપુર તાલુકામાં અવારનવાર ઝડપાતી ખનીજચોરીમાં સ્થાનિક તંત્રની બેદરકારી તથા ઉદાસીનતા ઉડીને આંખે વળગે તેવી બની રહી છે.…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરે નૌકા વિહાર મનોરથ ઉત્સવ યોજાયો

દ્વારકાના જગતમંદિરે ગઈકાલે પુષ્પ શણગારના દર્શનનો અંતિમ દિવસ હોય નૌકા વિહાર મનોરથ ઉત્સવ ઉજવાયો હતો. સાંજે ઠાકોરજીના બાલ સ્વરૂપને નિજ મંદિરનાં હોજમાં નાવમાં બેસાડી પૂજારી પરિવાર દ્વારા નૌકા વિહાર મનોરથ…

Breaking News
0

જૂનાગઢના સેવાભાવી હેમનદાસ બાપાને સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

સેવાને કોઈ નાત જાત કે પક્ષ હોતો નથી એવી સેવા ભાવના સાથે જૂનાગઢ શહેરમાં છેલ્લા ૨૫ વર્ષથી સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી શક્તિપીઠમાં આચાર્ય તરીકે અને અખંડ રામધૂન મંડળમાં સેવા…

Breaking News
0

સૌરભ પારઘીનો આજે જન્મ દિવસ

જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારઘીનો આજે જન્મ દિવસ છે. મહારાષ્ટ્રના ગોંદીયા ખાતે તા. ર૩-૬-૧૯૮૬ ના રોજ જન્મેલા સૌરભ પારઘી ર૦૧૧ની બેચના યુવા અધિકારી છે. આઈએએસ ઓફીસર એવા તેઓએ શૈક્ષણિક કારકિર્દી…

Breaking News
0

ધાર્મીક લાગણી દૂભાવનારાઓ સામે એફઆઈઆર દાખલ કરવા ખલ્કે ઈલાહી ન્યાય પરીષદ જૂનાગઢની માંગણી

ખલ્કે ઈલાહી ન્યાય પરીષદ જૂનાગઢનાં અધ્યક્ષએ ડીઆઈજી જૂનાગઢને અકે વિસ્તૃત પત્ર પાઠવીને અને સૂફી-સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી વિરૂધ્ધ અભદ્ર નિપ્પણી કરનાર અમીશ દેવગન(ન્યુઝ ચેનલ)નાં એન્કર, ન્યુઝ ૧૮ ઈન્ડિયા નામની સમાચાર…

Breaking News
0

ગાયત્રી વિનય મંદિર મેંદરડાનું સરાહનીય કાર્ય

કોરોના મહામારીને કારણે ઉપસ્થિત થયેલ હાલની પરિસ્થિતિમાં વાલીઓ તથા વિદ્યાર્થીઓને આર્થિક ભારણ ન પડે તે માટે ગાયત્રી વિનય મંદિર મેંદરડામાં ધો. ૯ તથા ધો. ૧૧ (સામાન્ય પ્રવાહ)માં દાખલ થતાં સર્વે…

Breaking News
0

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત તૃતીય બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૦ બોટલ રકતદાન થયું

આજના કપરા સમયમાં જામનગરમાં જી.જી. હોસ્પીટલમાં લોહીની તાતી જરૂરીયાત છે. આથી ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફાઈટ અગેઈન્સ્ટ કોવીડ-૧૯ પ્રોજેકટ અંતર્ગત જી.જી. હોસ્પીટલના સહકારથી તૃતીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ જેમાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

કોરોના સંક્રમણ સંદર્ભે તારીખ ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી જૂનાગઢ જિલ્લામાં યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલીના કોન્સેપ્ટ સાથે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. યોગમાં રસ રૂચિ ધરાવતા લોકોએ…

Breaking News
0

કોરોનાના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ મૃત્યુંનો બનાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોતાનો પંજો વધુ વધુ મજબૂત બનાવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના ત્રણ પોઝીટીવ કેસ આ જિલ્લામાં નોંધાયા બાદ સોમવારે કોરોના વાયરસના કારણે સપ્તાહ પૂર્વે સંક્રમિત…

Breaking News
0

નમ્રમુની મહારાજની પ્રેરણાથી સેવાભાવી સંસ્થાઓને નિઃશુલ્ક રોટલીનું વિતરણ

જૂનાગઢમાં હાલ ભવનાથ પ્રકૃતિધામમાં રાષ્ટ્રીયસંત પુજય ગુરૂદત શ્રી નમ્રમુની મહારાજ ચાર્તુમાસ માટે પધારેલા છે. સામાન્ય રીતે મેટ્રો સીટી સિવાય જેમનું ચાર્તુમાસ મળવુ ખુબજ મુશ્કેલ છે. તે સંજોગોમાં જૂનાગઢના સદભાગ્યે ગુરૂદેવે…