Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા જાહેર જનતાને અપીલ

કોરોના વૈશ્વિક મહામારીનો વ્યાપ વધે નહી અને જૂનાગઢ જીલ્લાની જનતાને સંક્રમણ થતું અટકાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહેલ છે અને સરકાર દ્વારા આ સંબંધે પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામાઓ/…

Breaking News
0

લોકડાઉન-૪નાં બીજા દિવસે પણ વેરાવળ-સોમનાથમાં ટોબેકો સિવાય તમામ વ્યવસાયની દુકાનો ખુલી

લોકડાઉન-૪ના બીજા દિવસે વેરાવળમાં તમામ પ્રકારના વ્યવસાયની દુકાનો ધમધમતી થયેલ હતી. જેના પગલે બજારોમાં લોકોની સામાન્ય ભીડ પણ જોવા મળી હતી. તો બીજી તરફ ગઈકાલે બીજા દિવસે પણ શહેરમાં સોપારી-ટોબેકોના…

Breaking News
0

આવતીકાલે શનિદેવની જન્મ જયંતિ : હાથલા ગામે લોકડાઉનને કારણે તમામ કાર્યક્રમ રદ

વૈશાખ વદ અમાસ તા. રર-પ-ર૦ શુક્રવારે શનિદેવની જન્મ જયંતિ છે. અમાસનો પ્રારંભ તા. ર૧ મે ગુરૂવારે રાત્રે ૯.૩પ મીનીટે થશે. પરંતુ તિથી મુજબ શનિ જયંતિ શુક્રવારે મનાવાશે. આ વર્ષે લોકડાઉનને…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં ૯ તાલુકા પૈકી ૬ તાલુકામાં કોરોના પોઝિટીવ

ગુજરાત સહિત દેશભરમાં દિન-પ્રતિદિન કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ આ મહામારીમાં આવેલાં સંખ્યાબંધ લોકોનાં મૃત્યું થયા છે તો અનેક લોકો સ્વસ્થ થઈ અને કોરોનાને માત…

Breaking News
0

સૂર્યનો કહેર, જૂનાગઢમાં હાઈ એલર્ટ

લોકડાઉનમાં હરવા-ફરવાની છુટ મળતાની સાથે જ સુર્યનારાયણ પણ કાળઝાળ બન્યા છે. પારો ૪૧ ડિગ્રીની પાર થઇ ગયો છે. આગામી ૨૪ કલાકમાં તાપમાન વધવાની ચેતવણી સાથે જૂનાગઢ હાઈ એલર્ટ જાહેર કરવામાં…

Breaking News
0

આવતીકાલે જૂનાગઢ ભવનાથ ખાતે શનિજયંતિ સાદાઈથી ઉજવણી થશે

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે તા. રરને શુક્રવારનાં રોજ આવતી કાલે શની જયંતિની વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને લઈ સાદાઈથી ઉજવણી કરવામાં આવનાર છે. મંદિરનાં મહંત તુલસીનાથ બાપુએ…

Breaking News
0

માણાવદરનાં ઈન્દ્રા ગામે વૃધ્ધ મહિલાને કોરોના પોઝીટીવ : જૂનાગઢ ખસેડાયા

માણાવદર તાલુકાનાં ઈન્દ્રા ગામે મહિલાનો પ્રથમ કોરોના વાયરસનો પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર તા. ર૦-પ-ર૦નાં રોજ ઈન્દ્રા ગામનાં વૃધ્ધ મહિલા હેમલતાબેન જમનાદાસ ડઢાણીયા (ઉ.વ. ૬પ)નો…

Breaking News
0

માંગનાથ વિસ્તારનાં કાપડના વેપારીઓ દ્વારા દુકાન ખોલવાનાં નિયમો અંગે ભારે વિરોધ ઃ બે દિવસથી ધંધા બંધ

જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર દ્વારા ગઈકાલે જાહેરનામું બહાર પાડી અને જૂનાગઢ શહેરનાં ધંધાર્થી અને વેપારીઓને કયારે દુકાનો ખુલ્લી રાખવી તે અંગેની એકી-બેકી અંતર્ગત જે માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી હતી તેનો ચોમેરથી…

Breaking News
0

જૂનાગઢમાં પાન-બીડી માવાની દુકાન ઉપર લોકો ઉમટી પડ્યાં

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે ચોથા લોકડાઉનનાં અમલીકરણ સાથે જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં જે શહેરોમાં છુટછાટ મળી છે ત્યાં પાન-માવા, ગુટખાં સહિતની ચીજવસ્તુઓની છુટ મળી જતાં પાન-માવાની દુકાનો ખુલ્લી ગઈ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં આજથી એસટી બસ સેવાનો થયેલો પ્રારંભ

ગુજરાત રાજયમાં આજ તા.ર૦મીથી પાંચ ઝોનમાં સવારનાં ૮ થી સાંજના ૬ કલાક સુધી નાગરીકોને પરિવહન સેવાઓ પુરી પાડવાની રાજયનાં મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત જૂનાગઢ એસટી વિભાગમાં…