Author Abhijeet Upadhyay

Breaking News
0

કોરોના ફોબીયાનો લોકો શિકાર બને તેવી દહેશત

સાવચેતી અને યોગ્ય કાઉન્સેલીંગ નહીં થાય તો… ૧૬મી માર્ચથી ર૬મી માર્ચ સુધીનાં ૧૦ દિવસ થયા કોરોના.. કોરોના.. ગુંજી રહયું છે ત્યારે લોકોનાં મનમાં કોરોના ઘુસી જાય તે પહેલા કાઉન્સેલીંગની વ્યવસ્થાની…

Breaking News
0

વિરપુર જલારામ ધામ ખાતે જરૂરીયાતમંદોને માટે અન્નક્ષેત્ર ખુલ્લું જ રહેશે ઃ પૂ.રઘુરામબાપા

(જગડુશા ડી.નાગ્રેચા દ્વારા) જૂનાગઢ તા.ર૬ સૌરાષ્ટ્રનું યાત્રાધામ અને રઘુવંશી લોહાણા સમાજ જ નહીં પરંતુ દરેક વર્ગનાં લોકો માટે આસ્થાનું કેન્દ્ર અને જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોની ઉચ્ચ ભાવના બિરાજમાન છે…

Breaking News
0

WHO એ સ્પષ્ટતા કરી -કોરોના વાયરસ હવાથી નહી માનવ સંપર્કથી ફેલાય છે

નવી દિલ્હી તા.ર૬ કોરોના વાયરસના હાહાકાર સામે વિશ્વ લાચાર બન્યું છે. તબીબી વિજ્ઞાન અને તબીબી તજજ્ઞો હજી ચોક્કસ રસી બનાવી શકયા નથી ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અતિ મહત્વની માહિતી આપી…

Breaking News
0

ઈટાલીમાં ઘરની બહાર નીકળવા ઉપર રૂ. ર.પ લાખનો દંડ

રોમ, તા. ર૬ – ઇટલીમાં કોરોના વાયરસથી રોજ સેંકડો લોકોના થઇ રહેલા મૃત્યુથી સરકારના હોંશ ઉડી ગયા છે. તેમાં રોજેરોજ વધારો થઇ રહ્યો છે, ચીન પછી ઇટાલી જ એવો દેશ…

Breaking News
0

કોરોના ઈફેકટ – રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર હવે ટોલ ટેકસ નહી વસુલાય

નવી દિલ્હી, તા.૨૬ઃ દેશમાં કોરોના વાયરસના કારણે આવી પડેલી સંકટની દ્યડીના સમયે નાગરિકોને બને તેટલી ઓછી તકલીફ પડે તે માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. આ માટે રાજય સરકારો અને…

Breaking News
0

ગુજરાતમાં કોરોનાએ ત્રીજી વ્યકિતનો ભોગ લીધો – પોઝીટીવ કેસ ૪૩

ગાંધીનગર તા.૨૬ આજે સવારે ગુજરાત રાજયના આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું કે રાજયમાં કુલ પોઝીટીવ કેસનો આંકડો ૪૩ ઉપર પહોંચી ગયો છે અને કોરોના વાયરસના કારણે વધુ…

Breaking News
0

કોરોનાથી ૧૯પ દેશો સંક્રમીત – વિશ્વની ત્રીજા ભાગની વસ્તી લોકડાઉન

કોરોનાંથી વિશ્વ વ્યાપી મૃત્યુઆંક ર૧,ર૦૦ ઃ ઈટાલીમાં એક દિવસમાં ૬૮૩ અને સ્પેનમાં ૬પ૬નાં મોત વોશીંગ્ટન તા. ર૬ કોરોના વાઈરસની મહામારી વિશ્વના ૧૯૫ દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં…

Breaking News
0

સરકાર ગરીબ – મધ્યવર્ગ માટે ખાસ સહાય જાહેર કરશે

નવી દિલ્હી તા.ર૬ – સુત્રોનાં જણાવ્યા મુજબ સરકાર ગરીબ- મધ્યમવર્ગ માટે ખાસ સહાય જાહેર કરી શકે છે. આ પેકેજની જાહેરાત ગમે ત્યારે થઇ શકે છે. જે હેઠળ ૧૦ કરોડ ગરીબોના…

Breaking News
0

કોરોનાથી દેશનાં અર્થતંત્રને રૂ. ૯ લાખ કરોડનું નુકશાન – આર્થિક પેકેજ જાહેર કરાશે

મુંબઈ તા. ર૬ ભારતના અર્થતંત્ર ઉપર અણધારી આફત આવી પડી છે. એક તરફ આર્થિક વિકાસ દર છેલ્લા ત્રણ કવાર્ટરની છ વર્ષમાં સૌથી નીચો હતો ત્યારે કોરોના વાયરસના કારણે વૈશ્ચિક મંદીની…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લાની પોલીસની માનવતા મહેંકભરી સેવાની કામગીરીને સેલ્યુટ

પ્રજાનાં જાન-માલની સલામતી તેમજ કાયદો અને તેની સ્થિતીની એટલે કે લો એન્ડ ઓર્ડરની સ્થિતીનું યોગ્ય રીતે સંકલન કરવાની જવાબદારી જેઓનાં શિરે છે તેવું જૂનાગઢ શહેર જીલ્લાનું અને ગુજરાતભરનું પોલીસતંત્ર કુદરતી…