Author Abhijeet Upadhyay

Breaking News
0

વેરાવળમાં અમદાવાદથી આવેલ એક વ્યકિત કોરોના પોઝીટીવ આવ્યો

ગીર સોમનાથ જીલ્લામાં બહારથી આવતા લોકો કોરોનાના પોઝીટીવ આવી રહયોનો સીલ સીલો અવિરત ચાલુ છે. જેમાં ગઈકાલે વધુ એક અમદાવાદથી વેરાવળ આવેલ યુવક કોરોના પોઝીટીવ આવતા સ્થાનીક લોકોમાં ચિંતાની લાગણી…

Breaking News
0

આગામી ઈદનાં તહેવારને અનુલક્ષી જૂનાગઢમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ચાલૂ છે ત્યારે મુસ્લીમ સમાજ પવિત્ર રમઝાન માસ દરમ્યાન ઘરોમાં રહી બંદગી (પ્રાર્થના) કરી રહેલ છે અને રમઝાન માસ પૂર્ણ થવાને છે ત્યારે આગામી દિવસોમાં પવિત્ર…

Breaking News
0

સીટી પીઆઇ સહિત છ પોલીસકર્મીઓની એકાએક બદલી કરાતા પોલીસબેડામાં ખળભળાટ

ગીર સોમનાથ જીલ્લામાં લોકડાઉન દરમ્યાન થયેલ કથીત સોપારીકાંડમાં બેદરકારી દાખવનાર ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળના સીટી પીઆઇ અને જીલ્લાના ચાર સ્ટેશનોમાં ફરજ બજાવતા ૬ પોલીસ કર્મીઓની ગીર સોમનાથ જીલ્લા પોલીસવડાએ…

Breaking News
0

ગાંધીગ્રામ ગરબી મંડળની ૬૪ દિવસની સેવાકીય પ્રવૃત્તિની સરાહના

જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા છેલ્લાં ૬૪ દિવસથી જરૂરીયાતમંદ અને ગરીબ પરિવારોને ફુડ પેકેટની સહાય વિતરણ કરવામાં આવી રહેલ છે અને આ કામગીરીની સર્વત્ર સરાહના કરવામાં…

Breaking News
0

આજે શનિ જયંતીની સાદાઈથી થઈ રહેલી ઉજવણી

આજે શનિ દેવની જયંતિ હોય શનિદેવનાં મંદિરોમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં ભૂતનાથ મંદિર ખાતે આવેલાં શનિદેવનાં મંદિરે પણ સવારનાં પૂજન સહિતનાં કાર્યક્રમો સાદાઈથી કરવામાં આવ્યાં હતાં.…

Breaking News
0

જૂનાગઢ ડેપોમાં આજથી શરૂ કરવામાં આવેલાં નવા રૂટ

ચોથા તબક્કાનાં લોકડાઉનમાં એસ.ટી.ની સેવા શરૂ કરવાની જાહેરાત રાજય સરકાર દ્વારા કરાયા બાદ ગુજરાત રાજયનાં વિવિધ શહેરોમાં એસ.ટી.સેવા શરૂ થઈ છે ત્યારે જૂનાગઢમાં પણ ગઈકાલે એસટી વિભાગ દ્વારા ૧૪ જેટલા…

Breaking News
0

જૂનાગઢ મનોરંજન સર્કિટહાઉસનાં મેનેજર પ્રફુલ્લભાઈ જાષીનો જન્મદિવસ

જૂનાગઢ ઓૈદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજનાં પ્રમુખ અને મનોરંજન સર્કિટહાઉસનાં મેનેજર પ્રફુલ્લભાઈ જાષીનો આજે ૬૧મો જન્મદિવસ છે. સમસ્ત બ્રહ્મસમાજમાં સેવા માટે હંમેશા તત્પર રહેતા અને સોની સાથે સરળતાથી વ્યવહાર કરતા પ્રફુલ્લભાઈ જાષી…

Breaking News
0

કેશોદના વોર્ડ નં.૧ નો કેટલોક વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર, તા.૧૭ જુન સુધી જાહેરનામું અમલમાં રહેશે

કેશોદ શહેરમાં કોરોનાનો ૧ કેસ પોઝીટીવ નોંધાયો છે. જેના પગલે કેશોદ નગરપાલિકા વોર્ડ નં.૧ માં સમાવિષ્ટ કેટલોક વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે તેની આજુબાજુના વિસ્તારનાને બફર ઝોન…

Breaking News
0

સોમનાથ સાંનિધ્યે શનિ મંદિરે શનિ જયંતિની સાદાઈથી ઉજવણી

સોમનાથ-પ્રભાસ પાટણના કોડીનાર હાઈવે ઉપર શનિદેવનું મંદિર આવેલ હોય અને અહીંયા કોરોના અને લોકડાઉનને લઈ શનિ જયંતિની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. પૂજારી દ્વારા પૂજા, નુતન ધ્વજા રોહણ, ભગવાનને થાળ,…

Breaking News
0

ગરમીનો પારો વધતો હોવાથી આરોગ્ય અંગે કાળજી લેવા ડો. જગદીશ દવેની અપીલ

જૂનાગઢ જેલનાં સુપરવીઝન ઓફીસર તથા જૂનાગઢ રેડક્રોસના ડો. જગદીશ દવે દ્વારા હાલમાં ગરમીનો પારો ઉત્તરોત્તર વધતો હોવાથી ગભરામણ, બેચેની, માથાનો દુઃખવો, ચકકર આવવા, બાળકોમાં ઝાડા-ઉલ્ટીનાં કેસ વધવાની શકયતાઓ રહેલીછે. આ…