Author Abhijeet Upadhyay

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં મોટાપાયે કર્મચારીઓની બદલીનો ઘાણવો: છૂટા કરવાનો આદેશ

39 કર્મચારીઓની જિલ્લા ફેર બદલી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓની સામૂહિક બદલીઓના ઓર્ડરો થયા છે જેમાં ચાર કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલી તેમજ 39 કર્મચારીઓને…

Breaking News
0

રાવલ નગરપાલિકાની વી.પી.પી. પાર્ટીના સદસ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

ધારાસભ્ય તથા આગેવાનોની ઉપસ્થિતિમાં વ્યવસ્થા પાર્ટીના સદસ્યો ભાજપમાં જોડાયા  દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની નગરપાલિકામાં સૌપ્રથમ વખત નોંધપાત્ર કહી શકાય તેટલી સીટો સાથે ભાજપને મહાત આપીને ગત ચૂંટણીમાં…

Breaking News
0

મચ્છરજન્ય, પાણીજન્ય કેસમાં વધારો : જૂનાગઢ જીલ્લામાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કાળો કહેર વર્તાયો

ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૪૦૭ કેસ નોંધાયા છે તેમજ સાદા મલેરિયાના ૧૧૧ કેસ જ્યારે ઝેરી મલેરિયાના ૭ કેસ નોંધાયા છે દર વર્ષે ચોમાસાની સીઝન દરમ્યાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઉચકતો…

Breaking News
0

સિંગતેલના ભાવમાં ૫૦થી ૬૦ રૂપિયાનો ઘટાડો થયો

જન્માષ્ટમી ઉપર હજુ ભાવમાં ઘટાડો થઇ શકે છે અને સિંગતેલનો ડબ્બો ત્રણ હજાર રૂપિયાની અંદર પહોંચી શકે છે જન્માષ્ટમીના પર્વ પહેલા સિંગતેલને લઇને રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં ૫૦થી…

Breaking News
0

માણાવદરમાં આશાસ્પદ નવયુવાનનું હાર્ટ એટેકથી અવસાન થતા સમગ્ર શહેરમાં અરેરાટી

માણાવદર શહેરમાં ગત તા.ર૧ના રોજ આશાસ્પદ બાવાજી નવયુવાનના મૃત્યુમાં હાર્ટએટેક આવતા આંખના પલકારામાં મૃત્યુ થતાં સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી અનેક શહેરમાં નાના બાળકો તથા યુવાનોમાં…

Breaking News
0

આ વર્ષે રક્ષાબંધન કયારે કરવું તેની સંપુર્ણ માહિતી

તા.૩૦ નીજ શ્રાવણ શુદ ૧૪ને બુધવારે સવારના ૧૧ વાગ્યા સુધી ચૌદશ તિથી છે અને ત્યાર બાદ પૂનમ તિથી છે. પરંતુ પૂનમ તિથીની સાથે ભદ્રા પણ શરૂ થઈ જશે પરંતુ જયોતિષના…

Breaking News
0

કેશોદની બજારોમાં રક્ષાબંધન નજીક આવતા રાખડીઓનું આકર્ષણ

ઓમ અને રૂદ્વાક્ષ વાળી રાખડીઓ વધુ પ્રચલીત બજારમાં જામ્યો ખરીદીનો માહોલ રક્ષાબંધનના પવિત્ર તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારમાંથી અવનવી રાખડીઓની ધુમ ખરીદી થઇ રહી…

Breaking News
0

એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને લઘુમતી સમાજ પોતાના હક અધિકાર અને સરકારની ભેદભાવ ભરી નીતિ સામે બોલાવશે મહાપંચાયત : અમિત ચાવડા

૮ર ટકા વસ્તીને દર વર્ષ બોર્ડ નિગમમાં ૧૬૬ કરોડની ફાળવણી અને ૧૮ ટકા વસ્તીને ૫૦૦ કરોડની ફાળવણી, આવો ભેદભાવ કેમ ? : કોંગ્રેસની સટાસટી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે યોજેલ સ્વાભિમાન…

Breaking News
0

‘સોરઠ અને બરડા પ્રદેશનો ઇતિહાસ’ પુસ્તકનું રાજમાતા શુભાંગીની રાજેના શુભ હસ્તે લોકાર્પણ કરાયું

મહારાજા સયાજીરાવ ત્રીજાએ ભવિષ્યનો વિચાર કરી ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે પુસ્તકો સમાજને મળતા રહે તે માટે રૂપિયા બે લાખ અનામત મુકેલા એનાથી લોકોને સરળતાથી પુસ્તકો મળે તેમની જ્ઞાન ભૂખ, વાંચન…

Breaking News
0

રાખડી ભાઈ બહેનના સ્નેહનું પ્રતીક

આપણા સમાજમાં રક્ષાબંધનના પર્વનો અનેરો મહિમા છે. કારણકે એકજ ઘરમાં ઉછરેલાં ભાઈઓ મોટા થતાં પોતાની નોકરી કે કામ ધંધા ઉપર લાગી જાય છે, જ્યારે બહેનો પરણીને સાસરે જાય છે. એક…

1 136 137 138 139 140 1,284