Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં બાળ શ્રમિકોને મુકત કરાવાયા

બાળકો પાસે શ્રમ મજુરી કરાવતા શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી જૂનાગઢ સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમારે પરેશભાઈ હરેશભાઈ પુજારી, બ્લોક નં.૧૦, પંચશીલ એપાર્ટમેન્ટ, વણઝારી ચોક, જૂનાગઢ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે…

Breaking News
0

શ્રી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત કરાઓકે સ્પર્ધામાં રાજકોટના ડો.વર્ષા મહેતા પ્રથમ

તાજેતરમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ શહેર મહિલા પાંખ અને સંહિતા મહિલા મંડળ દ્વારા કરાઓકે સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ શહેરના લોકગાયિકા ડો.વર્ષાબેન મહેતાએ પ્રથમ નંબર મેળવેલ છે.…

Breaking News
0

બિલખા ગામે ચંદ્રયાન-૩ની ભવ્ય સફળ બદલ ગ્રામજનોએ ફટાકડા ફોડી ઉજવણી કરી

ભારતના મહાન વૈજ્ઞાનિકો દ્વારા સફળતાપુર્વક ચંદ્રયાન-૩ લોન્ચીંગ થતાં સમગ્ર ભારતવાસીઓમાં આનંદની લાગણી જાેવા મળે છે. જેના ભાગરૂપે ગઈકાલે સાંજે બિલખા બસ સ્ટેન્ડમાં ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા આ ભવ્ય સફળતાની ફટાકડા…

Breaking News
0

સોમનાથ ટ્રસ્ટ યાત્રિકોની સુવિધામાં વધારો : સોમનાથ મંદિર પાસે જ વધારાનું પાણી પરબ અને વિનામુલ્યે ટ્રસ્ટ ભોજનાલય રજીસ્ટ્રેશન સુવિધા

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ પોતાની આગવી વ્યવસ્થાઓ માટે જાણીતું પ્રેરક છે. પવિત્ર શ્રાવણ માસ અનુલક્ષી સોમનાથ મંદિર ટ્રસ્ટ સચિવ યોગેન્દ્ર દેસાઈ અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ…

Breaking News
0

સોમનાથ એસટી ડેબો હવે થોડા દિવસોનું જ મહેમાન

સોમનાથ ટ્રસ્ટના વાહન પાર્કીંગમાં સ્થળાંતર થશે અને તે પછીનું સ્થળાંતર તો યાત્રિકો-સોમનાથની પ્રજા અને પ્રવાસીઓને મોંઘાદાટ રીક્ષા ભાડાઓ ભોગવી ત્રસ્ત થવાનો સમય વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરની કેટલીક વ્યવસ્થાઓ અને…

Breaking News
0

રાજકોટથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એકને ઝડપી લેતી એલસીબી ગીર સોમનાથ

જૂનાગઢ રેન્જ ડીઆઈજી નિલેષ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા મિલ્કત સંબંધી ગુના બનતા અટકાવવા અને આવા બનેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલસીબી પીઆઈ…

Breaking News
0

વેરાવળ તથા ડારી ગામે અલગ અલગ સ્થળેથી બનાવટી ઘીનો મોટો જથ્થો પકડી પાડતી એસઓજી ગીર સોમનાથ

જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં લોકોના આરોગ્ય તથા ખાદ્ય પદાર્થ સાથે ચેડા કરી, આરોગ્યને ખુબ જ ગંભીર પ્રકારે…

Breaking News
0

ચંદ્રયાનના સફળ ઉતરાણની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શાસ્ત્રોકત ઉજવણી

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રોફેસર જે.ડી.પરમારે ચંદ્રયાન ઉત્તરાયણ ઉપર વિશેષ શ્લોક પ્રાર્થના રચી : ચંદ્રયાન ઉત્તરાયણ સમયે સોમનાથમાં તીર્થ પુરોહિતો અને ઋષિ કુમારો દ્વારા વિશેષ પ્રાર્થના સાથે ઉજવણી કરવામાં આવી જ્યારે…

Breaking News
0

ચંદ્રયાન – થ્રીના સફળ લેન્ડિંગથી ખંભાળિયામાં ઉત્સવનો માહોલ

સમગ્ર ભારત સાથે વિશ્વ જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી, તે ભારતના મહત્વના મૂન મિશન ચંદ્રયાન – 3 ને ગઈકાલે સાંજે મળેલી અદભુત સફળતાથી સમગ્ર દેશ સાથે ખંભાળિયા પંથકમાં…

1 135 136 137 138 139 1,284