તાજેતરમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ શહેર મહિલા પાંખ અને સંહિતા મહિલા મંડળ દ્વારા કરાઓકે સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ શહેરના લોકગાયિકા ડો.વર્ષાબેન મહેતાએ પ્રથમ નંબર મેળવેલ છે.…
ભારતના મહાન વૈજ્ઞાનિકો દ્વારા સફળતાપુર્વક ચંદ્રયાન-૩ લોન્ચીંગ થતાં સમગ્ર ભારતવાસીઓમાં આનંદની લાગણી જાેવા મળે છે. જેના ભાગરૂપે ગઈકાલે સાંજે બિલખા બસ સ્ટેન્ડમાં ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા આ ભવ્ય સફળતાની ફટાકડા…
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ પોતાની આગવી વ્યવસ્થાઓ માટે જાણીતું પ્રેરક છે. પવિત્ર શ્રાવણ માસ અનુલક્ષી સોમનાથ મંદિર ટ્રસ્ટ સચિવ યોગેન્દ્ર દેસાઈ અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ…
સોમનાથ ટ્રસ્ટના વાહન પાર્કીંગમાં સ્થળાંતર થશે અને તે પછીનું સ્થળાંતર તો યાત્રિકો-સોમનાથની પ્રજા અને પ્રવાસીઓને મોંઘાદાટ રીક્ષા ભાડાઓ ભોગવી ત્રસ્ત થવાનો સમય વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરની કેટલીક વ્યવસ્થાઓ અને…
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રોફેસર જે.ડી.પરમારે ચંદ્રયાન ઉત્તરાયણ ઉપર વિશેષ શ્લોક પ્રાર્થના રચી : ચંદ્રયાન ઉત્તરાયણ સમયે સોમનાથમાં તીર્થ પુરોહિતો અને ઋષિ કુમારો દ્વારા વિશેષ પ્રાર્થના સાથે ઉજવણી કરવામાં આવી જ્યારે…
સમગ્ર ભારત સાથે વિશ્વ જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી, તે ભારતના મહત્વના મૂન મિશન ચંદ્રયાન – 3 ને ગઈકાલે સાંજે મળેલી અદભુત સફળતાથી સમગ્ર દેશ સાથે ખંભાળિયા પંથકમાં…