કેશોદ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી ધામધૂમથી ઉજવવામાં આવી હતી. કેશોદ શહેરમાં શ્રી દાસારામ યુવક મંડળ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર ડીજેનાં તાલે ઝૂમી શોભાયાત્રા કાઢવામાં…
ભેસાણ પીજીવીસીએલ કચેરીમાં નાયબ તરીકે ફરજ બજાવતા ડી.એમ. ચોચાના પુત્ર મિહિર ડી. ચોચાએ તાજેતરમાં લેવાયેલ નીટ-૨૦૨૩ ગુજરાતી માધ્યમની પરીક્ષામાં ૭૨૦ માર્ક્સમાંથી ૬૮૦ માર્ક્સ પ્રાપ્ત કરીને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત…
જૂનાગઢ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા ગુજરાત રાજયના ચીફ સેક્રેટરીને એક પત્ર પાઠવીને જૂનાગઢ શહેરના ટુરીઝમ ડેવલોપમેન્ટ બાબતે રજુઆત કરી છે. જૂનાગઢ શહેરના વિલીંગ્ડન ડેમ, સુદર્શન તળાવ, દાતાર પર્વત, બોરદેવી…
જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યાના કર્યાના બનાવમાં મૃતક યુવતીના પિતાએ તેની પુત્રીને સાસરીયા દ્વારા આત્મહત્યા કરવા મજબુર કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ વિભાગ દ્વારા સોમવારે સાંજે શાંતિ સમિતિની મિટિંગ બોલાવી હતી. ઈદુલ અઝહા અને રથયાત્રા બાબતે આગેવાનો સાથે સલાહ સુચનો કરવામાં આવ્યા હતા. આ તકે પીઆઈ સલીમ સાટી…
ઓખા વિસ્તારમાં આવેલા મીઠાપુર રોડ ઉપરના આર.કે. બંદર સામે રવિવારે રાત્રે પસાર થઈ રહેલું એક મોટરસાયકલ સ્લીપ થઈ, અકસ્માતગ્રસ્ત થતા આ મોટરસાયકલ ઉપર જઈ રહેલા સલીમભાઈ સોરા તથા તેમના પત્નીને…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં મુકાયેલા વિનાશક વાવાઝોડા બાદ પીજીવીસીએલ તંત્રનો સ્ટાફ તેમની પી.જી.વી.સી.એલ.ની લાઈનો પુનઃ સ્થાપિત કરવાની કામગીરીમાં જાેડાયેલો હતો, તે દરમ્યાન કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે સ્થાનિક સરપંચ દ્વારા આસિસ્ટન્ટ…