અમરેલી જીલ્લાના બગસરા ખાતે વજુદાદાની વાડી ખાતે જીવરાજજાની નાગ્રેચા અને ભીમજીયાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. સુરાપુરા દાદાના સાંનિધ્યમાં આગામી અમાસ એટલે તા.૧૮-૬-૨૦૨૩ને રવિવારે સાંજે ૭…
જીલ્લાના તમામ તાલુકામાં સરેરાશ ર થી ૪ ઈંચ વરસાદ સાથે ચોમાસાના શ્રીગણેશ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર બિપોરજાેય વાવાઝોડાનો ખતરો મંડાતા આ વાવાઝોડાની દહેશતને પગલે ગઈકાલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે…
૧૪ અને ૧૫ જૂન દરમ્યાન ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી સામે દરિયાઈ વિસ્તારના આઠ જિલ્લાઓની સજ્જતા અંગે મુખ્યમંત્રીએ વિગતો મેળવી : એન.ડી.આર.એફ.ની ૨૧ તથા એસ.ડી.આર.એફ.ની ૧૩ ટીમો તહેનાત…
જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના માંગરોળ અને માળિયા હાટીના તાલુકાના પ્રવાસ બાદ અધિકારીઓ સાથે બેઠક યોજી, લોકો માટે જરૂરી સુવિધા અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપતા મંત્રી : દરિયાકાંઠા નાળિયેરી સહિતની બાગાયત…
દેવભૂમિ દ્વારકામાં ચક્રવાતની ભારે અસર જાેવા મળી રહી છે ભારે પવનના લીધે રૂક્ષ્મણી મંદિરની ધ્વજા તૂટી હવામાં ઉડી તેજ પવન ચાલી રહ્યો હોવાથી સલામતીના ભાગરૂપે બીજી ધ્વજા ચઢાવવાનુ પુજારી દ્વારા…
ભીડીયાથી સોં. મરીન પોસ્ટે જતા રોડ ઉપર એક વૃક્ષ બાજુમાં પાર્ક કરેલ ફોર વ્હિલ કાર ઉપર પડેલ હોય જેથી રોડ બ્લોક થયેલ હોય જેની જાણ થતા પ્રભાસ-પાટણ પોલીસ તાત્કાલિક પહોંચી…
ખંભાળિયામાં ચાર, ભાણવડમાં પોણા ચાર, કલ્યાણપુરમાં અઢી ઈંચ વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજાેય વાવાઝોડાના પગરવ સંભળાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે તેજ ફૂકાતા પવન સાથે ખંભાળિયા સહિત…
રાજ્યમાં આફ્ત સર્જનાર મનાતા બિપોરાયજાેય વાવાઝોડાના આગમનના એંધાણ યાત્રાધામ દ્વારકામાં થયેલ હોય તેમ આ વાવાઝોડાની સંભવિત ગંભીરતાને ધ્યાનમાં લઈ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેની અસર હેઠળ આવતા જે તે જિલ્લા માટેની…