વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અન્વયે ગુજરાતની દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. તેથી, આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનારા બાળકોનો પણ શાળા પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે.…
સમયની સાથે ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે અને તેનો શિક્ષણમાં પણ ઉપયોગ થવા લાગ્યો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૭૩૦ જ્ઞાનકુંજ-સ્માર્ટ ક્લાસ બનાવાયા છે. જેમાં ચાલુ વર્ષે ૮૫ સ્માર્ટ-ક્લાસનો વધારો…
ખંભાળિયામાં કપાસના આધાર પુરાવા વગરના બિયારણ વેચતા બે શખ્સો પર્યાવરણને નુકસાનકર્તા ખાતર તેમજ બિયારણ વેંચતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લા એસ.ઓ.જી.…
હૃદય રોગના હુમલામાં લોકોને સહાયભૂત થવાનો આશય રાજ્ય સરકાર દ્વારા આગામી રવિવાર તા. ૧૧ જુનના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની ૩૭ મેડિકલ કોલેજાે તેમજ અન્ય ૧૪ સેન્ટરો ખાતે સી.પી.આર.(ઝ્રઁઇ) ટ્રેનીંગનું આયોજન…
જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે માંગરોળના આરેણા ગામ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. એસઓજી જૂનાગઢના એએસઆઈ પુંજાભાઈ મેરખીભાઈએ સોહિલ આમદ કાલવાત ઘાંચી(ઉ.વ.ર૦) રહે.માંગરોળ…
સંભવિત વાવાઝોડાની અસર વચ્ચે તંત્રની લાપરવાહીનો ભોગ બનતો યુવક દ્વારકાની ગોમતી નદિ સહિત કાઠા વિસ્તારમાં દરિયાઇ મસ મોટા મોટા ઉછડી રહ્યા હોય દરિયામાં પાણીનો પ્રવાહ હોવાથી ગોમતી સ્નાન કરતા લોકો…
શ્રી પંચદશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંતા પુ. ઈન્દ્રભારતીબાપુએ તા.૭ના રોજ આટકોટ હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગનું લોકાર્પણ કરવા આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ…