Author Abhijeet Upadhyay

Breaking News
0

માંગરોળ વિજતંત્રની કામગીરી સામે આક્રોશ

તદ્દન નધણિયાત જણાંતા માંગરોળ વિજતંત્રની કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કાળઝાળ ગરમીમાં સતત ૨૪ કલાક ઠપ્પ રહેલો પુરવઠો અને કાયમીના વિજધાંધીયાથી ત્રસ્ત અત્રેની એક સોસાયટીની મહીલાઓ સહિત ૮૦…

Breaking News
0

સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે ૫૦૦૦ ફૂડ પેકેટ રવાના કરાયા

સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાં બૂંદી-ગાઠીયા પહોંચાડ્યા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આશીર્વાદ અન્ન સ્વરૂપે દેવભૂમિ દ્વારકા ખાતે રવાના કરાયા હતા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ…

Breaking News
0

બગસરા ખાતે જીવરાજજાની નાગ્રેચા અને ભીમજીયાણી પરિવારના સુરાપુરા બાપાના મંદિરે પ્રસાદીનું આયોજન

અમરેલી જીલ્લાના બગસરા ખાતે વજુદાદાની વાડી ખાતે જીવરાજજાની નાગ્રેચા અને ભીમજીયાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. સુરાપુરા દાદાના સાંનિધ્યમાં આગામી અમાસ એટલે તા.૧૮-૬-૨૦૨૩ને રવિવારે સાંજે ૭…

Breaking News
0

બિપોરજાેય વાવાઝોડાની દહેશત વચ્ચે : જૂનાગઢ જીલ્લામાં સુસવાટા મારતા પવન સાથે મુશળધાર વરસાદ

જીલ્લાના તમામ તાલુકામાં સરેરાશ ર થી ૪ ઈંચ વરસાદ સાથે ચોમાસાના શ્રીગણેશ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર બિપોરજાેય વાવાઝોડાનો ખતરો મંડાતા આ વાવાઝોડાની દહેશતને પગલે ગઈકાલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે…

Breaking News
0

આજથી પાવાગઢ, ગિરનાર અને અંબાજી રોપવે મુસાફરોની સલામતી માટે ચાર દિવસ બંધ

અમદાવાદ, ગુજરાત – બિપોરજાેય ચક્રવાત દ્વારા ઉભા થયેલા સંભવિત જાેખમોને ધ્યાનમાં રાખીને, અમારા મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીએ છીએ અને સાવચેતીનાં પગલાં લેવાનું નક્કી કર્યું છે. પરિણામે, પાવાગઢ રોપવે, ગિરનાર રોપવે…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીપોરજાેય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

૧૪ અને ૧૫ જૂન દરમ્યાન ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી સામે દરિયાઈ વિસ્તારના આઠ જિલ્લાઓની સજ્જતા અંગે મુખ્યમંત્રીએ વિગતો મેળવી : એન.ડી.આર.એફ.ની ૨૧ તથા એસ.ડી.આર.એફ.ની ૧૩ ટીમો તહેનાત…

Breaking News
0

દ્વારકા જિલ્લામાં ૩૫૦૦થી વધુ લોકો સલામત સ્થળે ખસેડાયા, દરિયાકાંઠા ઉપર પોલીસ ગોઠવાઈ

લોકોની સલામતી માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોનું સતત નિરીક્ષણ : કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા ૧૩મી જૂને દ્વારકા પહોંચશે : જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, આરોગ્ય,…

Breaking News
0

બિપરજાેય વાવાઝોડાનો સામનો કરવા સમયની મર્યાદા હોવાથી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના સ્પષ્ટ નિર્દેશો

જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના માંગરોળ અને માળિયા હાટીના તાલુકાના પ્રવાસ બાદ અધિકારીઓ સાથે બેઠક યોજી, લોકો માટે જરૂરી સુવિધા અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપતા મંત્રી : દરિયાકાંઠા નાળિયેરી સહિતની બાગાયત…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં ભારે પવનના કારણે રૂક્ષ્મણી મંદિર ઉપરના શિખરની ધ્વજા તૂટી પડી

દેવભૂમિ દ્વારકામાં ચક્રવાતની ભારે અસર જાેવા મળી રહી છે ભારે પવનના લીધે રૂક્ષ્મણી મંદિરની ધ્વજા તૂટી હવામાં ઉડી તેજ પવન ચાલી રહ્યો હોવાથી સલામતીના ભાગરૂપે બીજી ધ્વજા ચઢાવવાનુ પુજારી દ્વારા…

Breaking News
0

પ્રભાસ-પાટણ પોલીસે રોડ ખુલ્લો કરાવ્યો

ભીડીયાથી સોં. મરીન પોસ્ટે જતા રોડ ઉપર એક વૃક્ષ બાજુમાં પાર્ક કરેલ ફોર વ્હિલ કાર ઉપર પડેલ હોય જેથી રોડ બ્લોક થયેલ હોય જેની જાણ થતા પ્રભાસ-પાટણ પોલીસ તાત્કાલિક પહોંચી…

1 174 175 176 177 178 1,283