વહેલી સવારે જગત મંદિર ખુલ્તા છપ્પનસિડી સ્વર્ગ દ્વારે ભક્તોની કતારો લાગી યાત્રાધામ દ્વારકામાં અષાઢ સુદ પુનમ(ગૂરૂપૂર્ણીમા)ના દિવસે ગોમતી સ્નાન તેમજ કાળિયા ઠાકોરના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી…
૧૬૦ કરતાં વધુ વિદ્યાર્થીનીઓએ આ યોજના થકી શિક્ષણની જ્યોત જલતી રાખી રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં ચાલી રહેલા ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’નાં ખૂબ સુંદર પરિણામો પ્રાપ્ત થઈ…
પરંપરાગત માધ્યમો થકી સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો સામાન્ય લોકો સુધી પહોંચાડવા તેમજ કલાકારોને પોતાની કલાના પ્રદર્શન માટે યોગ્ય માધ્યમ અને પ્રોત્સાહન આપવા માટે જન-જાગૃતિના કાર્યક્રમો ગુજરાત સરકારના માહિતી…
મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વેરાવળમાં ગુરૂપૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂજનોને તિલક, પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડો. બંધિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા…
જૂનાગઢમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી હતી. આ સાથે જ લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા અને ભારે નુકશાન પહોંચ્યું હતું. ખાસ…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી વિસ્તારમાં શ્રી પંચદશનામ જુના અખાડા ખાતે ગુરૂપુર્ણીમા મહોત્સવની ભાવભેર અને ભકિતભાવ પુર્વક ઉજવણી કરવામાં આવશે અને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ગિરનાર પીઠાધિશ્વર શ્રીશ્રી…
જિલ્લાના છેએય તાલુકાઓમાં ૨.૫ થી ૬ ઈંચ સાવર્ત્રિક વરસાદથી નદી-નાળાઓમાં નવા નીર વહેતા થયા : વેરાવળ અને ઉનાની બજારોમાં ગોઠણડુબ પાણી ભરાતા લોકોએ મુશ્કેલી અનુભવી ગીર-સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે…
ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને સ્પર્શતી સરહદ ઉપર બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ દાખવ્યું સૌજન્ય : બંને દેશોના મુખ્ય તહેવારો અને પ્રસંગોએ સદ્ભાવના, સૌહાર્દ અને ભાઈચારો વધારવા માટે અચૂક થાય છે…