Author Abhijeet Upadhyay

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં ગુરૂપૂર્ણિમાંના ગોમતી સ્નાન તેમજ કાળિયા ઠાકોરના દર્શને ભક્તોનું ઘોડાપુર

વહેલી સવારે જગત મંદિર ખુલ્તા છપ્પનસિડી સ્વર્ગ દ્વારે ભક્તોની કતારો લાગી યાત્રાધામ દ્વારકામાં અષાઢ સુદ પુનમ(ગૂરૂપૂર્ણીમા)ના દિવસે ગોમતી સ્નાન તેમજ કાળિયા ઠાકોરના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી…

Breaking News
0

શિક્ષણ માટેની તક વંચિત કન્યાઓ માટે આશિર્વાદ સિધ્ધ થતો રિલાયન્સ ઈંડસ્ટ્રીઝનો ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’

૧૬૦ કરતાં વધુ વિદ્યાર્થીનીઓએ આ યોજના થકી શિક્ષણની જ્યોત જલતી રાખી રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં ચાલી રહેલા ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’નાં ખૂબ સુંદર પરિણામો પ્રાપ્ત થઈ…

Breaking News
0

માંગરોળમાં મરેલા મરઘાના અવશેષો ભરેલા કોથળા ફેંકી દેવા પ્રકરણમાં આવેદનપત્ર અપાયું

માંગરોળમાં કામનાથ મહાદેવ મંદીર પાસે બે દિવસ પહેલા મરેલા મરઘાંના અવશેષો ભરેલા કોથળા ફેંકી દઈ ધાર્મિક લાગણી દુભાવવા બદલ વિ.હિ.પ., બજરંગ દળ, જીવસેવા ચેરી. ટ્રસ્ટ, સંજીવની નેચર ફાઉન્ડેશન, વેપારી મહાજન…

Breaking News
0

દ્વારકા : જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના પ્રથમ આતુર્માસનો પ્રારંભ

ધર્મનગરી દ્વારકામાં નવ નિયુક્ત અને અભિષિક્ત અનંતશ્રી વિભૂષિત દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનું પ્રથમ ચાતુર્માસ્ય વ્રતાનુષ્ઠાન પ્રારંભ થયું છે. આ ચાતુર્માસ્ય વ્રતાનુષ્ઠાન, અંતર્ગત ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ઉજવામાં આવ્યો…

Breaking News
0

પરંપરાગત માધ્યમો થકી સરકારની વિવિધ યોજનાઓ જીવંત રાખતી રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી

પરંપરાગત માધ્યમો થકી સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો સામાન્ય લોકો સુધી પહોંચાડવા તેમજ કલાકારોને પોતાની કલાના પ્રદર્શન માટે યોગ્ય માધ્યમ અને પ્રોત્સાહન આપવા માટે જન-જાગૃતિના કાર્યક્રમો ગુજરાત સરકારના માહિતી…

Breaking News
0

ગુરૂપર્ણિમા નિમિત્તે વેરાવળની મહિલા કોલેજમાં ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો

મહિલા આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજ વેરાવળમાં ગુરૂપૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂજનોને તિલક, પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડો. બંધિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા…

Breaking News
0

જૂનાગઢના દુર્વેશનગરમાં ગટરના પાણી ઘરમાં ઘુસી ગયા : ધારાસભ્ય સામે પ્રજાનો રોષ જવાળામુખી બની ફાટયો

જૂનાગઢમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી હતી. આ સાથે જ લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા અને ભારે નુકશાન પહોંચ્યું હતું. ખાસ…

Breaking News
0

ભવનાથ ખાતે આવેલા શ્રી પંચદશનામ જુના અખાડા ખાતે ગુરૂપુર્ણીમાની ભાવપુર્વક ઉજવણી થશે : ગિરનાર પીઠાધિશ્વર શ્રીશ્રી ૧૦૦૮ જયશ્રીકાનંદગીરીજી મહારાજ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી વિસ્તારમાં શ્રી પંચદશનામ જુના અખાડા ખાતે ગુરૂપુર્ણીમા મહોત્સવની ભાવભેર અને ભકિતભાવ પુર્વક ઉજવણી કરવામાં આવશે અને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ગિરનાર પીઠાધિશ્વર શ્રીશ્રી…

Breaking News
0

ગીર-સોમનાથમાં બીજા દિવસે અવિરત મેઘસવારી : સુત્રાપાડામાં ૬, ઉના-વેરાવળમાં ૪-૪ ઈંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક

જિલ્લાના છેએય તાલુકાઓમાં ૨.૫ થી ૬ ઈંચ સાવર્ત્રિક વરસાદથી નદી-નાળાઓમાં નવા નીર વહેતા થયા : વેરાવળ અને ઉનાની બજારોમાં ગોઠણડુબ પાણી ભરાતા લોકોએ મુશ્કેલી અનુભવી ગીર-સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે…

Breaking News
0

ઈદ ઉલ અઝહા(બકરી ઈદ) નિમિત્તે BSFગુજરાતે પાકિસ્તાની રેન્જર્સ અને મરીનના જવાનો સાથે મીઠાઈની આપ-લે કરી

ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને સ્પર્શતી સરહદ ઉપર બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ દાખવ્યું સૌજન્ય : બંને દેશોના મુખ્ય તહેવારો અને પ્રસંગોએ સદ્ભાવના, સૌહાર્દ અને ભાઈચારો વધારવા માટે અચૂક થાય છે…

1 167 168 169 170 171 1,283