ગઈકાલે ધો.૧૦નું પરિણામ જાહેર થયું છે ત્યારે જૂનાગઢના મલેક અયાને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. માર્ચ ર૦ર૩ના ધો.૧૦ના જાહેર થયેલા પરિણામમાં મલેક અયાને ૯૯.પ૬ પીઆર પ્રાપ્ત કર્યા છે. જૂનાગઢના તેજસ્વી…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ પર્યાવરણની માવજત કરવાની સાથે મંદિરમાં પ્રસરાવી રહ્યું છે ઠંડક : સોમનાથ ટ્રસ્ટની કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ દ્વારા બહારના તાપમાનથી ૬ થી ૭…
૩૦ મેના રોજ ગંગા દશેરા ઉપર ધર્મ અનુરાગી ભકતો મહાઆરતીમાં જાેડાઈને પુણ્ય અર્જિત કરી શકશે પૌરાણિક કથાઓ અનુસાર રાજા ભાગીરથ દ્વારા પોતાના પૂર્વજાેની આત્મશાંતિ માટે ગંગા માતા અને શિવજીની ધરતી…
ઉના તાલુકાની મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીના કર્મચારીઓ માટે રહેઠાણની કોઈ ચોકકસ સુવિધા ગુજરાત સરકાર દ્વારા ઉપ્લબ્ધ થયેલ ન હોય આ બાબતે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે ખાસ અગ્રતા આપીને સરકારમાં રજૂઆત…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણ અટકાવવા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આરોગ્ય સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. આ સંકલ્પને સિદ્ધ કરવા…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર અશોક શર્માએ લોકોના પ્રશ્નોને સાંભળીને તેઓના પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવા માટે સંલગ્ન અધિકારીઓને સુચન…
ગંજીપત્તાથી રમવા બાબતની બોલાચાલીમાં બનાવ બન્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું જૂનાગઢના કિશોરની ઉપરકોટની પ્રવેશદ્વારની ડાબી બાજુ ઉંડી ખીણમાં અવાવરૂ જંગલ વિસ્તારમાંથી લાશ મળી આવી હતી. જે બનાવનો ભેદ ઉકેલી…