સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મંગળવાર નિમિત્તે તા.૨૩-૦૫-૨૦૨૩ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી તથા ૭ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી…
અનેકવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ દાદ મળતી ન હોવાની વ્યાપક ફરિયાદો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને કમિશનર દ્વારા લોકોની સમસ્યા અને પ્રશ્નોના ઉકેલ માટે એક વ્હોટસએપ નંબર જારી કરવામાં…
આજના સમયમાં લોકોની સામાન્ય જરૂરિયાત એવી આરોગ્યલક્ષી સેવાઓમાં જૂનાગઢ અને આજુબાજુ ના વિસ્તારના લોકોને સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી શ્રી સેવાસેતુ ચેરીટેબલ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા “સેવાસેતુ નિદાન કેન્દ્ર”ની શુભ શરૂઆત…
દીપડો પાંજરે પુરાતા સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો કોડીનાર કોટડા બંદરે રહેણાંકી વસાહત પાસે અવાર-નવાર દીપડાઓ દેખાતા સ્થાનિક આગેવાન બાબુભાઈ સોમાભાઈ બારૈયા દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને…
રૂા.સવા લાખની લાંચ લેતા મહિલા તલાટીનો વચેટિયો રંગે હાથ ઝડપાયો કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના મહિલા તલાટીએ એક આસામી પાસે દાખલો કાઢવા માટે રૂપિયા બે લાખની રકમ માંગતા આ અંગે જાગૃત…