Author Abhijeet Upadhyay

Breaking News
0

૭૯ વર્ષીય વૃધ્ધાને ૧૦૮ની એર એમ્બ્યુલન્સ મારફત રાજકોટથી મુંબઈ ખસેડાયા

રાજ્યસરકાર દ્વારા ૧૦૮ ઈમરજન્સી સેવા અન્વયે દર્દીને જરૂર પડયે દૂરની કે અન્ય રાજ્યની હોસ્પિટલમાં સારવાર માટે એર એમ્બ્યુલન્સની સેવા પણ શરૂ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ…

Breaking News
0

ઘેલા સોમનાથ સહિત જસદણ-વિંછીયા તાલુકાની મુલાકાત લેતા કલેક્ટર પ્રભવ જાેષી

કલેક્ટર પ્રભવ જાેષીએ રાજકોટ જિલ્લાના જસદણ- વિંછીયા તાલુકાની મુલાકાત લીધી હતી. તેમજ તાલુકામાં થઈ રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. કલેકટર જાેષીએ વિંછીયાના સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને આરોગ્યકર્મીઓ સાથે…

Breaking News
0

જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં બાળ કુપોષણ સારવાર કેન્દ્ર શરૂ કરવા કલેકટરની સૂચના

રાષ્ટ્રીય ડેન્ગ્યૂ દિવસ નિમિત્તે ડેન્ગ્યૂ નાબૂદી માટેના શપથ લેવાયા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જાેશીના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની મિટિંગ કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં…

Breaking News
0

દ્વારકા નજીકના દરિયા કિનારેથી અજાણ્યા મહિલાનો મૃતદેહ સાંપડ્યો

નગ્ન હાલતમાં કોહવાઈ ગયેલા મૃતદેહ અંગે પોલીસની કાર્યવાહી દ્વારકાથી આશરે ત્રણ કિલોમીટર દૂર પંચકુઈ દરિયાકાંઠાથી આગળના ભાગે એક મહિલાનો મૃતદેહ હોવાનું પોલીસના ધ્યાન આવ્યું હતું. નગ્ન જેવી હાલતમાં મળેલા અને…

Breaking News
0

જૂનાગઢનું હિત જાેતા કહેવાતા નેતાઓ ‘જૂડા’ને વિસરી ગયા છે !

પ્રેસનોટ મોકલવાથી કામ પુરૂ થઈ જતું નથી કોઈપણ કાર્ય જાે સિધ્ધ કરવું હોય તો તેના માટે છેવટ સુધી જંગ લડવો પડે છે તે જૂનાગઢ આ નેતાઓને કોણ સમજાવશે ? જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના ડુંગરપુર અને ઝાંઝરડા ગામેથી સગીર બાળાને ભગાડી ગયાની ફરિયાદ

જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા એક પરિવારની ૧૪ વર્ષ અને ૬ મહિનાની સગીર વયની બાળાને કોઈ અજાણી વ્યકિત લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. જયારે અન્ય એક બનાવમાં…

Breaking News
0

સાયલા નજીક અનિરૂધ્ધસિંહ જાડેજા ગ્રુપ દ્વારા આરએઆર હોટલનો શુભારંભ

ગઈકાલે રિબડાના અનિરૂધ્ધસિંહજી મહિપતસિંહજી જાડેજા ગ્રુપ દ્વારા સાયલાથી ૮ કિમીના અંતરે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે જુની મોરવાડ તાલુકો સુરેન્દ્રનગર લીંબડી તરફ આરએઆર હોટલનું અનિરૂધ્ધસિંહ જાડેજાએ ઉદઘાટન કરી ખુલ્લી મુકી હતી. આ…

Breaking News
0

પોરબંદર શ્રી હરી મંદિરે પત્રકાર વિનુભાઈ જાેષી સહિતનાનું પુ. ભાઈશ્રીના હસ્તે સન્માન

પોરબંદર સાન્દીપતી શ્રી હરી મંદિર ખાતે ગઈકાલે સાંજે દર્શન કરી પુ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના જૂનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઈ જાેષી તથા પત્રકાર જયેશ દવે અમરેલીના ઉમેદભાઈ મહેતાએ આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા.…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ સંવાદમાં ઘરના ઘરનું સ્વપ્ન પૂરૂ થયું તો કેવું લાગી રહ્યું છે ? ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થતા હું અને મારો પરિવાર ખૂબ ખુશ છીએ લોધિકાના લાભાર્થી પારૂલબેન ગોહેલ

જિલ્લાના ૪૦ ગામડાઓના ૬૫ લાભાર્થીને આવાસરૂપે મળ્યું ખુશીઓનું સરનામું સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોધિકા ખાતે જિલ્લા કક્ષાનો “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોધિકાના લાભાર્થી…

Breaking News
0

‘‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’’ જેતપુરની અઢી વર્ષની વૈદિશાની જન્મજાત હૃદયની ખામી દૂર કરાઇ

‘‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’’ અનેક બાળકો માટે વરદાનરૂપ સાબિત થયો છે. જે અંતર્ગત જેતપુરની વૈદિશાને વિનામૂલ્યે જન્મજાત હૃદયની ખામીને દૂર કરાઇ છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના ખીમાભાઇ ધરાગિયાની અઢી વર્ષની…

1 187 188 189 190 191 1,279