હિન્દુ નાગરિકોને દિશા આપવાનાં કામ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વ્યકિ નિર્માણનું કાર્ય કરે છે. વ્યકિત નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય સંઘનાં સ્વયંસેવકો દ્વારા થાય છે. દેશની વાસ્તવિક ઈતિહાસને સમજીને…
બાંટવા પોલીસ સ્ટેશનમાં નવરાત્રી પુર્ણ દશેરાના પાવન તહેવાર નિમિત્તે પીએસઆઈ કચોટ તથા સમગ્ર પોલીસ સ્ટાફના જવાનો દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી નિમિત્તે બાળાઓને ભોજન કરાવ્યું હતું. આમ દશ દિવસ…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે મોડી રાત્રીનાં એક યુવાનની હત્યાનો બનાવ બનવા પામતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવનાં અનુસંધાને પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે. આ બનાવ અંગે…
જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા શકિતનાં પર્વ એવા નવરાત્રીની આસ્થાભેર અને ભાવભેર ઉજવણી થઈ રહી છે અને…
જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રભરમાં આવતીકાલે વિજયા દશમી દશેરા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે અને રાવણ દહન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે. સામાન્ય રીતે દશેરાને રાવણ દહન તરીકે ઉજવાય છે. જાેકે,…
જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબેના આશીર્વાદ સાથે પૂજન અર્ચન કરી જિલ્લા કલેક્ટર રચિત રાજે તેમની ટીમ સાથે માતાજીના પુરા ભાવ સાથે દર્શન પૂર્જન કરી અને મંદિર…
જૂનાગઢ શહેરમાં બનેલા એક બનાવમાં વાહન લઈ જઈ અને પછી ગીરવી મુકી અને તેમાં મળેલા રૂપિયા અંદરો-અંદર ભાગ પાડી અને વિશ્વાઘાત કરવા અંગે પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ…
જૂનાગઢમાં સ્કેટીંગ વ્હીલ ઉપર માં જગદંબાના ગરબા જાેઈને ભક્તોને અચંબિત થઈ ગયા હતા. સાંસ્કૃતિક ઇતિહાસમાં નવું સોપાન સ્કેટીંગ વ્હીલ ગરબોનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત સ્કેટીંગ…
મંત્રીએ આયોજકોને બિરદાવી અવિરત જનકલ્યાણના કાર્યો કરવા માટે પ્રેરિત કર્યા ગુજરાત સરકારના પંચાયત તથા શ્રમ-રોજગાર વિભાગના રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા જૂનાગઢમાં વિવિધ સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં સહભાગી થયા હતા. આ…