જૂનાગઢમાં તા.૨-૧૦-૨૦૨૨ના રોજ ગરવા ગીરનારની ગોદમાં ભાતીગળ ગરબીઓમાં રમતી નાની-નાની માતાજી સ્વરૂપની બાળાઓને આમંત્રીત કરી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા બાળાઓને ભોજન કરાવ્યું હતું અને સાથે-સાથે બાળાઓને કટલેરી કીટ રૂમાલ,…
કલેકટર રચિત રાજના નિવાસ્થાને ૮૦ વર્ષ વટાવી ચૂકેલા વડીલ મતદારોનું રેડ કાર્પેટ ઉપર સ્વાગત સન્માન કરાયું હતું. લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવા માટેના આ વરિષ્ઠ નાગરિકોના તેમના સક્રિય યોગદાન માટે કૃતજ્ઞતા…
આસો સુદ દસમને બુધવાર તા. પ-૧૦-રરનાં દિવસે વિજયા દશમી એટલે કે દશેરા છે. દશેરા વર્ષનાં ચાર વણજાેયા મુર્હુતનાં દિવસોમાંથી એક દિવસ છે. (૧) ચૈત્ર સુદ એકમ (ર) અખાત્રીજ (૩) દશેરા…
માંગરોળના આંત્રોલી પાંસે અજાણ્યા વાહને અંદાજે ચારથી પાંચ વર્ષની દિપડીને હડફેટે લેતા ઘટના સ્થળે મોત થયું હતું. સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વનવિભાગને જાણ કરતા જે.પી. છેલાણા, બિપીન ભરડા તેમજ સ્ટાફ…
માંગરોળ ખાતે છેલ્લા ૫૦ વર્ષથી નિયમિત નવરાત્રિ દરમ્યાન મહાકાલી માતાજી મંદિરના પટાંગણમાં પ્રાચીન ગરબીનું સુંદર આયોજન થાય છે. જેમાં હર વર્ષ ૫૦૦ આસપાસ નાના બાળકો, યુવાનોથી લઈ મોટી ઉંમરના સ્ત્રી,…
ભારતના છેવાડાના વિસ્તાર એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ઐતિહાસિક મહત્વ વિશ્વભરમાં વધતું જાય છે. ત્યારે ભગવાન કૃષ્ણના નિવાસ એવા બેટ દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી તંત્રની નાક નીચે વધતા જતા ગેરકાયદેસર દબાણથી…