Author Abhijeet Upadhyay

Breaking News
0

નવરાત્રિમાં ભવાની માતા મંદિર ખાતે થયો ૯૦૪મી રામકથાનો શુભારંભ

અરબી સમુદ્રના કિનારા ઉપર નવરાત્રિના પરમપાવન દિવસોમાં ભવાની માતા મંદિર કતપર-મહુવા(ભાવનગર)થી રામકથાનો શુભારંભ થયો છે. કથા પ્રારંભે બાપુએ કહ્યું કે, પરામ્બા ભગવતી જગજનની માં ભવાનીની કૃપાથી અને એક દિવસ પછી…

Breaking News
0

રતિદાદાનાં આશ્રમ કેશોદ ખાતે પધારતા ભાઈશ્રી

ગિરનારી સાધક પૂ. રતીદાદાનાં કેશોદ સ્થિત આશ્રમ જય જગન્નાથ ખાતે પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝાએ પધરામણી કરી હતી. આ તકે હિંમાશુભાઈ જાેષી દ્વારા તેમનું પરંપરાગત રીતે શાસ્ત્રોકતવિધીથી સ્વાગત કરવામાં આવ્યું…

Breaking News
0

સરકારી આયુર્વેદિક દવાખાનું લોએજ દ્વારા આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો

સરકારી આયુર્વેદિક દવાખાના લોએજ દ્વારા રહીજ મુકામે આયુર્વેદિક સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમાં લોએજ સરપંચ રવિભાઈ નંદાણીયા, રહીજ ગામના સરપંચ અનિલાબેન ભરતભાઈ રામ, ભરતભાઈ રામ, ઉપસરપંચ પ્રતાપ બાપુ, ગોવિંદભાઈ…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લા એલસીબી પીઆઇ તરીકે અજીતસિંહ ચાવડાએ ચાર્જ સંભાળ્યો

ગીર-સોમનાથ જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નવનિયુક્ત કરાયેલા એસ. ચાવડાએ વિધિવત ચાર્જ સંભાળ્યો છે. મૂળ કેશોદના પાણખાણના વતની અને તારીખ ૨૫-૯-૧૯૮૬ના રોજ જન્મેલા તેઓએ બીએસસીપરીક્ષા પાસ કરી રાષ્ટ્ર સેવા માટે…

Breaking News
0

સોમવારથી શકિતની આરાધનાનાં પર્વ નવરાત્રીનો પ્રારંભ : ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી નવરાત્રી મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જાેવા મળી રહયો છે તો બીજી તરફ ગરબી મંડળોનાં સંચાલકો, આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવને ભવ્યાતિભવ્ય બનાવવા માટે…

Breaking News
0

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે મનપાએ દબાણ હટાવવાની કામગીરી કરતા ભારે રોષ

જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં ગઈકાલે મનપા દ્વારા રાતના ૧૦ વાગ્યાથી લઈ સવારના ૫ વાગ્યા સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબી, ટ્રેક્ટર સહિતના વાહનો દ્વારા દબાણ હટાવવાની…

Breaking News
0

જૂનાગઢ બ્રહ્મસમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન

જૂનાગઢ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ચોબારી ફાટક પાસે બાલાજી ફાર્મ ખાતે બ્રહ્મ રાસોત્સવ તથા શ્રી સહસ્ત્ર ચંડી હોમાત્મક યજ્ઞનું આયોજન કરાયું છે. જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ કે.ડી. પંડયા, મહાનગર…

Breaking News
0

જૂનાગઢમાં નોકરી ન મળતા ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

જૂનાગઢનાં દુરવેશનગર, સરયુ એપાર્ટમેન્ટ, બ્લોક નં-૩૦માં રહેતા મહેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ મહીડા(ઉ.વ.૩૮)એ અભ્યાસ પૂર્ણ કરી અને છેલ્લા ૪ વર્ષથી સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા હતા અને આજ દિવસ સુધી કોઈ નોકરી…

Breaking News
0

વેરાવળ આમ આદમી પાર્ટીના કાર્યકર બળાત્કાર કેસમાં ઝડપાતા ભારે ખળભાળટ

વેરાવળ આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં જાેડાયેલા કાર્યકર બળાત્કારમાં ઝડપાતા ભારે ખળભાળટ મચેલ છે. આ પહેલા તે ગીર-સોમનાથ જીલ્લામાં કોગ્રેસના પુર્વ ઉપપ્રમુખ રહી ચુકેલા છે. વેરાવળ રાજેન્દ્રભવન રોડ ઉપર ઓફીસ ધરાવતા…

Breaking News
0

રાજકોટ ખાતે નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સ્પોર્ટસ હોસ્ટેલનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખાતે યોજાયેલા અંદાજિત રૂા.૧૮ કરોડથી વધુના ખર્ચે બનેલા નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને રેસકોર્સ પાસે નિર્મિત સ્પોર્ટસ હોસ્ટેલનું રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના…

1 359 360 361 362 363 1,357