જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો.એચ.એમ. ગાજીપરાના માર્ગદર્શનથી તા.૧૬-૧૭/૯/૨૦૨૨ તેમજ તા.૨૦-૨૧/૦૯/૨૦૨૨ના રોજ બે દિવસીય મહિલાઓના બે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનું ઉદ્દઘાટન વિસ્તરણ શિક્ષણ…
રાજ્ય સરકાર દ્વારા હાલ પ્રાકૃતિક કૃષિ ખેડૂતો અપનાવે તે માટે સઘન પ્રયત્નો કાર્યો કરવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા અલગ અલગ માધ્યમોથી પ્રાકૃતિક કૃષિનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.…
ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિને ઉજાગર કરી, આર્થિક બાબતે આર્ત્મનિભર બને અને પોતાના પગભર ઉભા થઈ જુદા-જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરી તેમના સ્વસહાય જૂથો…