Author Abhijeet Upadhyay

Breaking News
0

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારની સગર્ભા મહિલા તથા બાળક માટે ૧૦૮ બની સંજીવની

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૦૮ ટીમ દ્વારા વધુ એક વખત સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ખંભાળિયાના નાના આસોટા ગામના એક મહિલાને પ્રસુતિની પીડા વધતા આ અંગે તેમના પરિવારજનો દ્વારા ઈમરજન્સી ૧૦૮…

Breaking News
0

ઉપલા દાતાર બાપુનાં ઉર્ષની ભકિતભાવપૂર્વક ઉજવણી થશે

જૂનાગઢ નજીક આવેલા ઉપલા દાતાર ટેકરી ખાતે બિરાજમાન અને કોમી-એકતાના પ્રતિક સમી પૂ. ઉપલા દાતાર બાપુની પાવનકારી જગ્યા ખાતે મહા પર્વ ઉર્ષની ઉજવણી કરવામાં આવનાર છે. ઉપલા દાતાર બાપુનાં ઉર્ષની…

Breaking News
0

જૂનાગઢમાં પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ : લાફો મારી સસ્પેન્ડ કરાવી નાખવાની ધમકી આપી

જૂનાગઢ શહેરનાં એમજી રોડ, જેનેલી શોપીંગ સેન્ટરની સામે જાહેર રોડ ઉપર બનેલા એક બનાવમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ કરી તેમજ સસ્પેન્ડ કરાવી નાખવાની ધમકી આપ્યોનો બનાવ બનવા પામેલ છે. આ…

Breaking News
0

જૂનાગઢમાં બોગસ ઇન્કમટેક્ષ રિટર્નના આધારે લીકર પરમીટ કઢાવ્યાનું કૌભાંડ ખુલ્યું

જૂનાગઢમાં લીકર પરમીટ મેળવવા માટે બોગસ ઇન્કમટેક્ષ રિટર્ન બનાવીને તેને રજુ કર્યાનો ભાંડાફોડ થયો છે, નશાબંધી શાખા દ્વારા એક આવા જ કેસની તપાસ દરમ્યાન સમગ્ર કૌભાંડ સામે આવતા ૧૧ જેટલા…

Breaking News
0

નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં DMLT રિઝલ્ટમાં છબરડાને દુર કરવા ABVP દ્વારા આવેદનપત્ર અપાયું

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા DMLT કોર્ષના રિઝલ્ટમાં છબરડા બહાર આવતા અનેક વિદ્યાર્થીના રિઝલ્ટમાં ક્ષતી બહાર આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઝોખમમાં મુકાય ગયેલ હોય અને આગામી શિક્ષણનું…

Breaking News
0

જૂનાગઢ વાલ્મીકી સમાજ દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરાયું

જૂનાગઢનાં લોકપ્રિય ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું વાલ્મીકી સમાજ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું અને આ અંગે કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ ખાતે ઉમદા કામગીરી દાખવનારા અધિકારીની તાજેતરમાં અમદાવાદ ખાતે બદલી થતા ગઈકાલે…

Breaking News
0

અંબાજી માતાજીનાં દર્શન કરી આર્શીવાદ મેળવતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા

જૂનાગઢમાં યશસ્વી ફરજ અદા કરી તમામ લોકોના હૃદયમાં સ્થાન પામેલા એસડીપીઓ પ્રદિપસિંહ જાડેજાએ વિદાય લેતા પહેલા ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના ભાવપૂર્વક દર્શન પૂજન કરી વિદાય લીધી હતી. જૂનાગઢ…

Breaking News
0

રાજયની ગ્રાન્ટેડ શાળાઓનાં સંચાલકોએ અણઉકેલ પ્રશ્નો ન ઉકેલાય તો શાળાઓને તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી

રાજયની ગ્રાન્ટેડ શાળાઓનાં સંચાલકોએ પણ સરકાર સામે આક્રમક વલણ અખત્યાર કરી અણઉકેલ પ્રશ્નો ન ઉકેલાય તો શાળાઓને તાળાબંધીનું આહવાન કર્યું છે. તાજેતરમાં ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળની સામાન્ય સભા આણંદમાં…

Breaking News
0

પાટીદારોને વસ્તીનાં આધારે રાજકીય પ્રતિનિધિત્વ મળવું જાેઈએ : નરેશ પટેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે વિવિધ સમાજાે વધુ પ્રતિનિધિત્વની માંગ સાથે રાજકીય પક્ષો ઉપર દબાણ કરી રહ્યા છે. ખાસ કરીને સમાજની વસ્તીને આગળ ધરીને તેનાં આધારીત ટીકીટ માટે ભાજપ ઉપર દબાણ…

Breaking News
0

ભારતીય જનતા પક્ષ દેશની એકમાત્ર વૈચારિક પૃષ્ઠભૂમિના પાયા ઉપર કામ કરતી પાર્ટી : રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા

ભારતીય જનતા પક્ષને દેશની એકમાત્ર વૈચારિક પૃષ્ઠભૂમિના પાયા ઉપર કામ કરતી પાર્ટી તરીકે આલેખતા નડાએ પક્ષની કાર્યશૈલીનો વિસ્તૃત ચિતાર આપાતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ દેશના સામાન્ય નાગરિકોને…

1 364 365 366 367 368 1,357