ગુજરાત ઊર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મુલાકાત કરી વિદ્યુત સહાયક કેટેગરીના કર્મચારીઓ અને અધિકારીઓના વિદ્યુત સહાયકનો સમયગાળો જે પાંચ વર્ષ કરવામાં આવેલ હતો તેને જૂના…
જૂનાગઢમાં આંબેડકરનગર વિસ્તારમાં ગઈકાલે બનેલા એક બનાવમાં ગેરકાયદેસર મંડળી રચી અને હુમલાનો બનાવ બનેલ છે. જેમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત…
જૂનાગઢ જીલ્લાનાં યશસ્વી કલેકટર રચિત રાજનો આજે જન્મ દિવસ છે. મુળ ઝારખંડનાં પાલાયા જીલ્લાનાં ભિલાશ ગામનાં વતની અને ર૦૧૪ની બેચના આઈએએસ કેડર ધરાવતા એવા તેઓનો જન્મ ર૦ સપ્ટેમ્બર ૧૯૮૯નાં દિવસે…
અષાઢ મહિનાથી શરૂ થયેલી મેઘરાજાની એન્ટ્રી ભાદરવા માસ પુરો થાવામાં છે ત્યાં સુધી સતત ચાલુ રહી હતી અને આગાહીકારોએ નવરાત્રીમાં પણ વરસાદનું વિઘ્ન આ વર્ષે રહેશે તેવી આગાહી કરતા નવરાત્રીનું…
શ્રી વિઠ્ઠલેશ યુવા પરીષદ શહેર સમીતી જૂનાગઢ શાખા દ્વારા પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ વિદ્યાર્થી આર્શિવાદ સમારોહ કાર્યક્રમનું આયોજન તા. ૧૮-૯-રરનાં રોજ કરવામાં આવેલ હતું. શ્રી વિઠ્ઠલેશ યુવા પરીષદનાં ઉપાધ્યક્ષ શરદવલ્લભરાયજી મહારાજની આજ્ઞાથી…
સમગ્ર ભારતમાં કાર્યરત ઓલ ઇન્ડિયા વેબ ન્યૂઝ પોર્ટલ કમિટી કામ કરી રહી છે જેમાં ગુજરાતમાં પણ આ કમિટી છેલ્લા ત્રણ વર્ષથી કામ કરે છે અને બહોળી સંખ્યામાં તેમના સભ્યો કાર્યરત…
માંગરોળ શહેરમાં ટપોટપ મરતી ગયો સહિતના પશુઓના મૃતદેહો રઝળી રહ્યા છે. જેના કારણે શહેરમાં રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થતા માંગરોળ પત્રકાર સંઘે પાલીકાને રજુઆત કરી હતી. પાલિકા તંત્ર પાસે ઘન…
જૂનાગઢ જિલ્લાના માંગરોળ સર્કિટ હાઉસ ખાતે તાલુકાની માનવ અધિકાર એસોસિએશનની કારોબારી મીટિંગ મળી હતી. આ મીટિંગ તાલુકાના પ્રમુખ મિલનભાઈ બારડની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં તાલુકાના કારોબારી સભ્યોએ હાજરી આપી હતી.…
ખંભાળિયા તાલુકાના બારા ગામેથી વર્ષ ૨૦૦૧થી આશાપુરા મિત્ર મંડળ પદયાત્રા ગ્રુપ કે જેની શરૂઆત તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજાએ કરી હતી, આ પદયાત્રા તેમના દ્વારા અન્ય શ્રદ્ધાળુઓ સાથે…
ખંભાળિયામાં જડેશ્વર રોડ ઉપર આવેલા સોનલ માતાના મંદિરના પટાંગણમાં ચારણ-ગઢવી સમાજ દ્વારા વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના માતાજી, સંતો, મહંતો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં…