દેશના આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાને જૂનાગઢની મેડીકલ કોલેજમાં ડીએનબી પીજીસીટ આ વર્ષથી જ ફાળવવા માટે પ્રદીપભાઈ ખીમાણી, હરેશભાઈ પરસાણા, ડો. ભાવેશભાઈ સુરેજા તથા ગોપાલભાઈ રાખોલિયા દ્વારા કરવામાં આવી હતી…
શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સોશ્યલ ગ્રુપના પ્રમુખ વિનુભાઈ ચાંડેગરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ જૂનાગઢ શહેરના સંયુક્ત ઉપક્રમે શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય કક્ષાની દિવેલા સંશોધન અંગેની સમીક્ષા બેઠક ભારત સરકાર દ્વારા નિમાયેલ કયુ.આર.ટી. ટીમ દ્વારા તા.૧૩-૧૪ સપ્ટેમ્બરનાં રોજ યોજાઈ હતી. જેમાં સમગ્ર દેશમાંથી દિવેલા સંશોધન સાથે…
કેશોદમાં દવે પરીવાર દ્વારા ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્યાન વિદ્વાન અને ભાગવત કથાના પ્રખર વક્તા એવા ડો. મહાદેવ પ્રસાદ મહેતા શાસ્ત્રીજીએ કહ્યું કે, સ્વ. કિશોરભાઈ નાનાલાલ દવે ચોક્કસ કોઈ…
શકિત પૂજન (સમુહલગ્ન) સમીતી જૂનાગઢ દ્વારા ગઈકાલે સરસ્વતી સન્માન સમારોહ યોજાયેલ હતો. જેમાં કેજીથી લઈ ધો. ૧ર સુધીનાં તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ સાથે પ્રોત્સાહીત કરવામાં આવેલ હતાં. તેમજ ધો. ૧ થી…
ભારતીય તીબ્બત સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાવેશભાઈ જાેષી દ્વારા પ્રદેશ ટીમની નિયુકતી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં ત્રણ લોકોનો સમાવેશ કરવામાં છે. જેમાં સંગઠનમાં પ્રદેશ તરીકે જામનગર દક્ષિણ બેઠકનાં પ્રભારી…
સ્વચ્છ સાગર સુરક્ષિત સાગરએ આઝાદીના ૭૫ વર્ષ “અમૃત મહોત્સવ માંગરોળના મક્તુપુર બીચ ખાતે બિચ સફાઈ અભિયાન સંજીવની નેચર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ દ્વારા “મક્તુપુર” દરિયા કિનારે ટીમના માંગરોળ તેમજ મક્તુપુરના સભ્યોએ…