Author Abhijeet Upadhyay

Breaking News
0

આઈઆઈટી-એનઆઈટીનાં પ્રવેશ માટે લેવાતી JEE-૨૦૨૨ નાં પરીણામોમાં ‘પાવર હાઉસ’ બનતી મોદી સ્કુલ

દેશની શ્રેષ્ઠ એન્જીનીયરીંગ કોલેજાે એવી આઈઆઈટી માટેનાં પ્રવેશ માટે સૌથી કઠીન ગણાતી એવી JEE Main નાં જાહેર થયેલ પરીણામમાં મોદી સ્કુલનાં વિદ્યાર્થીઓએ બેસ્ટ રીઝલ્ટ મેળવી સૌરાષ્ટ્રનાં JEE નાં પરીણામમાં મોખરાનું…

Breaking News
0

બિલખાની મેઈન બજારમાં રખડતો દિપડો પાંજરે પુરાતા લોકોમાં રાહત

બિલખાના ગીચ વિસ્તારમાં આવેલ અપ્સરા શેરીમાં દિપડો સવારના પાંચ થી છ વાગ્યાની વચ્ચે છેલ્લા બે દિવસથી આંટા મારતો હોય જેની જાણ જંગલખાતાને કરતા જંગલખાતામાં ફરજ બજાવતા રણસીવાવ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર…

Breaking News
0

મોટા આસોટામાં ડૂબીને લાપતા બનેલા શ્રમિકનો આખરે મૃતદેહ મળ્યો

કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા અને એક ખેડૂતને ત્યાં રહી અને મજૂરી કામ કરતો રમણીક નામના આશરે ૪૫ વર્ષના એક પરપ્રાંતિય યુવાન સોમવારે આ વિસ્તારમાં આવેલા પાણી ભરેલા ઊંડા…

Breaking News
0

કોડીનાર તાલુકાના આલીદર ગામે કદાવર સિંહનું વાડીના મકાન ઉપર ફોટોસેશન

કોડીનાર તાલુકાના આલીદર ગામે એક કદાવર સિંહ ગામમાં બિન્દાસ લટાર મારી હતી અને અનેક લોકોએ તેનો વિડિયો અને ફોટા પાડી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ત્યાં ફરી સિંહે આલીદર ગામના…

Breaking News
0

ઉના પંથકમાં ભારે વરસાદથી મચ્છુન્દ્રી નદીમાં પુર : રસ્તાઓ બંધ થયા

ઉના પંથકમાં ગઈકાલે રાત્રીથી જંગલમાં તથા દ્રોણેશ્વર વિસ્તારમાં અનરાધાર વરસાદથી મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગીરગઢડા તાલુકાને જાેડતો રસ્તો બંધ થયો હતો. પુલ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હોય શાળાઓ…

Breaking News
0

માણાવદર તાલુકા ફેર પ્રાઈસ શોપ્સ એસો.ને માંગણીઓ સ્વીકારવા અલ્ટીમેટમ અપાયું

માણાવદર તાલુકા ફેર પ્રાઈસ શોપ્સ એસોસીએશને ઓલ ઈન્ડીયા ફેર પ્રાઈસ શોપ્સ ડિલ ફેડરશેનની માંગણીઓ અંગે મામલતદાર તથા ઝોનલ ઓફીસને પત્ર લખી જણાવેલ છે કે તા. ૮ જુનનાં રોજ રાષ્ટ્રીય ફેડરેશનની…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવને ગુરૂપૂર્ણિમાએ સુવર્ણવાઘાનો દિવ્ય શણગાર કરાયો

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે દાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર કરાયો હતો તેમજ સદગુરૂ ગોપાળાનંદ સ્વામીનું પૂજન અર્ચન કરી દાદાનાં સિંહાસનને કલરફુલ પુષ્પો વડે શણગાર…

Breaking News
0

ગિરનારમાં ભારે વરસાદ : જળરાશીથી ભરપુર નરસિંહ સરોવરનો નયનરમ્ય નજારો, ત્રણ દિવસથી છલકી રહયું છે

જૂનાગઢ શહેરમાં સતત મેઘરાજા અમીકૃપા વરસાવી રહયા હોય અને ગિરનાર તેમજ દાતાર પર્વત ઉપર ભારે વરસાદથી જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ સરોવર ગત તા. ૭નાં બપોરનાં ૧ર.૦૦ વાગ્યાનાં અરસામાં ઓવરફલો…

Breaking News
0

વિલિંગ્ડન ડેમ અને દામોદર કુંડની મુલાકાત લેતા કલેકટર, લોકોને સાવચેત રહેવા અપીલ

જૂનાગઢ શહેરમાં પડેલા ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો છે તેમજ દામોદરકુંડમાં પણ પાણીની ભારે આવક રહેવા પામેલ હોય, ગઈકાલે જીલ્લા કલેકટર રચિત રાજ, આસી. કલેકટર હનુલ ચૌધરી સહિતનાં અધિકારીઓ…

Breaking News
0

જૂનાગઢમાં ખાડા બુરવા મનપા તંત્રએ કાંકરી પાથરવાનું શરૂ કર્યુ

જૂનાગઢ શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ વરસી રહયો હોવાથી ડામર રોડ તો સાવ ધોવાઈ ગયા છે. એમાં પણ ગટરનાં આડેધડ થયેલા ખોદકામને લીધે તેમજ ખાનગી કંપનીઓએ પણ કામમાં વેઠ ઉતારતા…

1 442 443 444 445 446 1,355