રાજકોટ રાજગોર બ્રાહ્મણ સેવા સંઘનાં ઉપપ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ સંજયભાઈ દવેનો આજે જન્મ દિવસ છે. સમાજ સેવામાં હંમેશા તત્પર રહેતા સંજયભાઈ રાજગોર બ્રાહ્મણ યુથ કલબ રાજકોટનાં પ્રમુખ તેમજ ભાજપ કારોબારી…
ખરાબ રસ્તા મુદ્દે જૂનાગઢ મનપામાં ધરણાં કરે તે પહેલા ધારાસભ્ય, શહેર કોંગ્રેસ પ્રમુખ, કોર્પોરેટર સહિત ૩૦ની અટકાયત કરાઇ હતી. ટીંગાટોળી કરી વાનમાં બેસાડ્યા હતા અને ઝપાઝપી દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખના…
જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી દાખવનાર તબીબ તેમજ ૨ નર્સિંગ સ્ટાફ સામે સિવીલ સુપ્રિટેન્ડેન્ટે આકરા પગલાં લીધા છે. તબીબીને છૂટા કરી દીધા છે. જ્યારે ૨ નર્સિંગ સ્ટાફને સજાના ભાગરૂપે ૧૦…
જૂનાગઢ મહાનગર ગિરનાર જંગલની નજીકમાં વસેલું હોવાથી છાશવારે સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓ શહેરમાં માનવ વસાહત વાળા વિસ્તારોમાં આવી ચડી આંટાફેરા કરતા જાેવા મળે છે. જેમાં એક વખત સિંહ એક હોટલની…
માણાવદર પંથકમાં ગઈકાલ સુધીમાં સતત અનરાધાર વરસાદનાં કારણે જળબંબાકાર થયો છે. ૪ થી પ ઈંચથી વધુ વરસાદ પડી ચુકયો છે. જેનાં પગલે નદી-નાળા, ડેમો ઓવર ફલો ભારે પ્રવાહ સાથે વહી…
• દેશની સૌથી મોટી આ ક્વિઝ ૭૫ દિવસ સુધી રાજ્યભરમાં યોજાશે. • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે અમદાવાદમાં સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે ભવ્ય સમાપન કરાશે. સ્પર્ધાના તમામ સ્પર્ધકોને સહભાગી…