Author Abhijeet Upadhyay

Breaking News
0

બુધવારે ધુનડાનાં સતપુરાણધામ આશ્રમે ગુરૂપૂર્ણિમા ઉજવાશે

આગામી તા. ૧૩ જુલાઈને બુધવારનાં રોજ જામજાેધપુર નજીક આવેલ ધુનડાનાં સતપુરાણધામ આશ્રમ ખાતે જેન્તીરામ બાપાનાં સાંનિધ્યમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ યોજાશે. બુધવારે સવારે ૯ કલાકે જેન્તીરામ બાપા તેમનાં ગુરૂદેવ હરીરામ બાપાની ચરણપાદુકાનું…

Breaking News
0

બિલખામાંથી એસઓજીએ રૂા. ૧૦ લાખથી વધુની કિંમતનો બીનઅધિકૃત અનાજનો જથ્થો પકડી પાડયો

જૂનાગઢનાં બિલખામાં આવેલ અલગ અલગ ગોડાઉનોમાંથી રૂા. ૧૦,૩પ,૪૯૦ની કિંમતનો બીનઅધિકૃત અનાજનો જથ્થો જૂનાગઢ એસઓજીએ પકડી પાડયો હતો. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા…

Breaking News
0

રાજકોટ રાજગોર સમાજનાં સેવાભાવી સંજયભાઈ દવેનો જન્મ દિવસ

રાજકોટ રાજગોર બ્રાહ્મણ સેવા સંઘનાં ઉપપ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ સંજયભાઈ દવેનો આજે જન્મ દિવસ છે. સમાજ સેવામાં હંમેશા તત્પર રહેતા સંજયભાઈ રાજગોર બ્રાહ્મણ યુથ કલબ રાજકોટનાં પ્રમુખ તેમજ ભાજપ કારોબારી…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં અવિરત મેઘ કૃપા ઃ નરસિંહ સરોવર ઓવરફલો

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા એક અઠવાડીયાથી અવિરત મેઘ કૃપા વરસી રહી હોય, સરેરાશ ૪પ ટકા જેટલો સીઝનનો વરસાદ વરસી જતાં પાક – પાણીનું ચીત્ર એકદમ ઉજળુ બની ગયું છે.…

Breaking News
0

જૂનાગઢમાં ખરાબ રસ્તાઓનાં મુદ્દે દેખાવો કરનાર કોંગી ધારાસભ્ય સહિત ૩૦ની અટકાયત કરાયા બાદ છોડી મુકાયા

ખરાબ રસ્તા મુદ્દે જૂનાગઢ મનપામાં ધરણાં કરે તે પહેલા ધારાસભ્ય, શહેર કોંગ્રેસ પ્રમુખ, કોર્પોરેટર સહિત ૩૦ની અટકાયત કરાઇ હતી. ટીંગાટોળી કરી વાનમાં બેસાડ્યા હતા અને ઝપાઝપી દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખના…

Breaking News
0

જૂનાગઢ સિવિલમાં એક દર્દીને જીવિત અને બીજા દર્દીને મૃત બતાવવાની ઘટનામાં એક તબીબ અને બે નર્સિંગ સ્ટાફ સામે આકરા પગલા લેવાયા

જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી દાખવનાર તબીબ તેમજ ૨ નર્સિંગ સ્ટાફ સામે સિવીલ સુપ્રિટેન્ડેન્ટે આકરા પગલાં લીધા છે. તબીબીને છૂટા કરી દીધા છે. જ્યારે ૨ નર્સિંગ સ્ટાફને સજાના ભાગરૂપે ૧૦…

Breaking News
0

જૂનાગઢ પોલીસ ટ્રેનીંગ સેન્ટરમાં દિપડાનાં ધામા, શ્વાનનો શિકાર કરતો દિપડો કેમેરામાં કેદ

જૂનાગઢ મહાનગર ગિરનાર જંગલની નજીકમાં વસેલું હોવાથી છાશવારે સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓ શહેરમાં માનવ વસાહત વાળા વિસ્તારોમાં આવી ચડી આંટાફેરા કરતા જાેવા મળે છે. જેમાં એક વખત સિંહ એક હોટલની…

Breaking News
0

માણાવદર પંથક અનરાધાર વરસાદથી જળબંબાકાર

માણાવદર પંથકમાં ગઈકાલ સુધીમાં સતત અનરાધાર વરસાદનાં કારણે જળબંબાકાર થયો છે. ૪ થી પ ઈંચથી વધુ વરસાદ પડી ચુકયો છે. જેનાં પગલે નદી-નાળા, ડેમો ઓવર ફલો ભારે પ્રવાહ સાથે વહી…

Breaking News
0

જૂનાગઢનાં ખામધ્રોળ ગામે યુવાને ગળાફાંસો ખાધો

જૂનાગઢનાં ખામધ્રોળ ગામે ધાર વિસ્તારમાં રહેતા અમીત બાબુભાઈ લાલકીયા (ઉ.વ.ર૭)એ પોતાના રૂમમાં કોઈપણ વખતે અગમ્ય કારણોસર હુક સાથે દોરી બાંધી ગળા ફાંસો ખાઈ લેતા તથા જમણા હાથનાં કાંડાના ભાગે બ્લેડથી…

Breaking News
0

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ વિજેતાઓ માટે ઇનામો-પુરસ્કારોની વણઝાર ક્વિઝની વિશેષતાઓ

• દેશની સૌથી મોટી આ ક્વિઝ ૭૫ દિવસ સુધી રાજ્યભરમાં યોજાશે. • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે અમદાવાદમાં સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે ભવ્ય સમાપન કરાશે. સ્પર્ધાના તમામ સ્પર્ધકોને સહભાગી…

1 444 445 446 447 448 1,355